Monday, March 30, 2026
Uam No. GJ32E0006963

મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરના રસ્તે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી દર્શનાર્થીઓને હાલાકી

સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી મોરબી: મોરબી શહેરના સામાકાંઠે આવેલ શોભેશ્વર મહાદેવજીના મંદિર જવાના રસ્તે લાઈટો બંધ હોય અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો દર્શન માટે જતા હોય જેથી અંધકારને પગલે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જરૂરતના સમયે જ આવેલ વરસાદને કારણે મોરબી,...

મોરબી : માનસિક બીમારીથી કંટાળી મહિલાનો અગ્નિસ્નાન કરી લીધું

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વિધુત સોસાયટીમાં રહેતા મહિલાએ આજે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો.બી ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું...

અરવલ્લીના બાયડ માં પણ 370 કલમ રદ્દ થતા બીજેપી કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી

(Report By: Rajan Barot) , અરવલ્લી: અરવલ્લીના બાયડ તાલુકામાં પણ  કલમ 370 અને  35 a રદ્દ થતા બીજેપી ના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ મળી...

મોરબીની પોસ્ટ ઓફીસમાં નેટ સેવા ખોરવાતા કામગીરી ઠપ્પ

મેઈન પોસ્ટ ઓફીસમાં કામગીરી ઠપ્પ થવાથી સવારથી 50થી વધુ લાઈનમાં ઉભેલા લોકો મુશ્કેલીમાં મુકાયા મોરબી : મોરબીની પોસ્ટ ઓફીસમાં આજે ઈન્ટરનેટ સેવા ખોરવાઇ ગઈ હોવાની લોકીમાં ફરિયાદ ઉઠી છે. જેના કારણે મેઈન...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe