લાતીપ્લોટમાં ઉધોગકારોની રજુઆતથી તંત્ર કાર્યરત થયું
મોરબી: મોરબીના લાતીપ્લોટમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે ઉધોગકારો અને વેપારીઓએ ધારાસભ્યને સાથે રાખી કલેકટરને ઉગ્ર રજુઆત કરી હતી. જેના પગલે તંત્ર 24 કલાકમાં દોડતું થયું હતું.તંત્રએ આજે લાતીપ્લોટમાં ઉભરતા...
મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નંખાતા મુશ્કેલી
અવરજવર માટે સિંગલ પટ્ટીનો માર્ગ જ બચ્યો
મોરબી : મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નાખવામાં આવ્યો છે. રોડ બનાવવા માટે આ રોડને બન્ને તરફ ખોદી નંખાતા અવરજવર માટે સિંગલ...
મોરબીમાં આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૮ મીમી, માળીયામાં ૬૦...
મોરબીમાં આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લાના મોરબીમાં ૨૮ મીમી, માળીયામાં ૬૦ મીમી અને વાંકાનેરમાં ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો જયારે હળવદ અને ટંકારા વરસાદ નહિવત હતો...
મોરબીમાં બીએસએનએલનું નેટવર્ક ઠપ્પ: દેકારો
મોરબી : આજે મોરબીમાં અત્યારે રાત્રીના સમયે બીએસએલએલનું નેટવર્ક ઠપ્પ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
જેને પરિણામે બીએસએનએલના સીમકાર્ડ ધરાવતા મોબાઈલનો સંપર્ક થઈ શકતો નથી. નેટવર્ક ઠપ્પ થઈ જતા ગ્રાહકોમાં દેકારો...
મોરબીમાં કોરોના હાંફયો! ઓક્સિજનની માંગ ઘટી
મોરબી સિવિલમાં માત્ર 35 દર્દી ઓક્સિજન ઉપર, 6 વેન્ટિલેટરના સહારે : ડિમાન્ડ ઘટતા સિરામિક એસોસિએશનનો ઓક્સિજન પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કાળ બનીને તાંડવ કરનાર કોરોના વાયરસ...



















