Sunday, August 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમા કીર્તિદાન ગઢવી ખેલૈયાઓને મન મુકીને ગરબે ઘુમાવશે

રામેશ્વર ફાર્મ ખાતે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન : નફાની તમામ રકમ ગૌ શાળાઓ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરી દેવાશે મોરબી : મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે દર...

મોરબીમા પાટીદાર નવરાત્રી મોકૂફ રાખવા અજય લોરીયા નો જાહેરહિતમાં નિર્ણય

મોરબીવાસીઓની આરોગ્ય અને સાવચેતીને ધ્યાનમાં રાખી જાહેરહિતમાં નિર્ણય લેવાયો : પાટીદાર નવરાત્રી આયોજક: અજય લોરીયા દેશભરમાં હાલના સમયે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આખું વર્ષ જાણે કોરોનાના ફાળે જ ગયું હોય...

પૂર્વ ધારાસભ્યની સફળ રજુઆત બાદ મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત

જી.એચ.રૂપાપરાની પ્રથમ મામલતદાર તરીકે નિમણૂંક મોરબી : મોરબી તાલુકાની મામલતદાર કચેરીમાં કદાચ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે કામ રહેતું હતું. કામના ખૂબ જ ભારણને લઈને અરજદારોને પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા....

મોરબીમાં સોનાના દાગીના તફડાવી જનારો ચિટર ઝડપાયો

દાગીના માતા-પિતાને બતાવવા જવું છે કહી ચિટિંગ કરનાર અઠંગ ચિટર એલસીબીની ઝપટે મોરબી : મારે સોનાના દાગીના ખરીદવા છે પરંતુ માતા – પિતાને બતાવવા પડશે જેથી ઘરે જોવા લઈ જવા દો કહી...

સેવાભાવી યુવાન અજય લોરિયાએ માસ્ક અને સેનીટાઈરઝ વિનામૂલ્યે વિતરણ કાર્ય શરુ કર્યું

મોરબી: હાલ મોરબી જિલ્લામાં હાલ કોરોના મહામારીનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયા દ્વારા શનાળા રોડ પર સ્કાય મોલ સામે સેવા એ જ સપતી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...