Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963

સોમવાર અને શિવરાત્રીનો શુભયોગ: વિવિધ રાશીના જાતકો અભિષેક કરી પૂણ્યતા પામશે

ભોલેનાથને રીઝવવા માટે તલ, દૂધ, દહી, મધ કે વિવિધ ફળના રસનો અભિષેક કરવાથી તન,મન, ધનની પ્રાપ્તીથાય મહાવદ તેરસને સોમવાર તા.૪ના દિવસે શિવરાત્રી છે આ વર્ષે શિવરાત્રી અને સોમવારનો સંગમ હોવાથી આ વર્ષની શિવરાત્રીનું મહત્વ વધી જશે.શિવરાત્રીના દિવસે એકટાણુ અથવા ઉપવાસ કરીને પોતાની રાશી પ્રમાણે મહાદેવજી ઉપર વિવિધ...

મોરબીના સામાકાંઠે ST બસસ્ટોપ આવતીકાલથી શરુ

અનલોક ૧ માં સરકારે એસટી બસ સેવા શરુ કરી છે જોકે કેટલાક સ્ટોપ કાર્યરત ના હોય જેમાં મોર્બીના સામાકાંઠા વિસ્તારમાં સ્ટોપ ના હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને...

આજથી મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર માટે પણ એસટી બસો દોડશે

હાલ તાલુકા મથકોએ દોડતી એસટી બસોમાં મુસાફરોની અલ્પ સંખ્યા : અન્ય જિલ્લા સુધીની બસ સેવાનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લ્યે તેવી શકયતા મોરબી : લોકડાઉન-4 રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મોરબી જિલ્લામાં...

મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં ઉભરાયા ગટરના પાણી : લોકો ત્રાહિમામ

મોરબી: મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં વગર વરસાદે ગટરના પાણી ઉભરાયા હોય આજ દિન સુધી આ સામસિયાનો કોઈજ હાલ ના આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં રહેતા લોકોનું કહેવું...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવારના માતા-પિતા તરફથી નુતન વર્ષાઅભિનંદન

મોરબી: 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' પરિવારના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઈ બુધ્ધભટ્ટી તેમજ પિતાશ્રી કિશનભાઈ બુધ્ધભટ્ટી તરફથી 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના વિશાળ વાચકવર્ગ પરિવારો ને નૂતન વર્ષાભિનંદન પાઠવવવામાં આવે છે 'ધ પ્રેસ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...