સોમવાર અને શિવરાત્રીનો શુભયોગ: વિવિધ રાશીના જાતકો અભિષેક કરી પૂણ્યતા પામશે
ભોલેનાથને રીઝવવા માટે તલ, દૂધ, દહી, મધ કે વિવિધ ફળના રસનો અભિષેક કરવાથી તન,મન, ધનની પ્રાપ્તીથાય
મહાવદ તેરસને સોમવાર તા.૪ના દિવસે શિવરાત્રી છે આ વર્ષે શિવરાત્રી અને સોમવારનો સંગમ હોવાથી આ વર્ષની શિવરાત્રીનું મહત્વ વધી જશે.શિવરાત્રીના દિવસે એકટાણુ અથવા ઉપવાસ કરીને પોતાની રાશી પ્રમાણે મહાદેવજી ઉપર વિવિધ...
મોરબીના સામાકાંઠે ST બસસ્ટોપ આવતીકાલથી શરુ
અનલોક ૧ માં સરકારે એસટી બસ સેવા શરુ કરી છે જોકે કેટલાક સ્ટોપ કાર્યરત ના હોય જેમાં મોર્બીના સામાકાંઠા વિસ્તારમાં સ્ટોપ ના હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને...
આજથી મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર માટે પણ એસટી બસો દોડશે
હાલ તાલુકા મથકોએ દોડતી એસટી બસોમાં મુસાફરોની અલ્પ સંખ્યા : અન્ય જિલ્લા સુધીની બસ સેવાનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લ્યે તેવી શકયતા
મોરબી : લોકડાઉન-4 રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મોરબી જિલ્લામાં...
મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં ઉભરાયા ગટરના પાણી : લોકો ત્રાહિમામ
મોરબી: મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં વગર વરસાદે ગટરના પાણી ઉભરાયા હોય આજ દિન સુધી આ સામસિયાનો કોઈજ હાલ ના આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં રહેતા લોકોનું કહેવું...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવારના માતા-પિતા તરફથી નુતન વર્ષાઅભિનંદન
મોરબી: 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' પરિવારના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઈ બુધ્ધભટ્ટી તેમજ પિતાશ્રી કિશનભાઈ બુધ્ધભટ્ટી તરફથી 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના વિશાળ વાચકવર્ગ પરિવારો ને નૂતન વર્ષાભિનંદન પાઠવવવામાં આવે છે
'ધ પ્રેસ...