Friday, April 11, 2025
Uam No. GJ32E0006963

સરકારની આ એપ્લિકેશન દ્વારા મેળવો ઘેરબેઠા તબીબી સારવાર

ઇ-સંજીવની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સવારે 09 થી રાત્રે 09 વાગ્યા દરમ્યાન નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને નિઃશુલ્ક દવા મેળવવા માટે આ એપ. ઉપયોગી મોરબી : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગત 24...

મોરબીના ચિત્રાધૂન મંડળ દ્વારા દિવ્યાંગ યુવાનને રૂ. 11 હજારની આર્થિક સહાય અપાઈ

મોરબી : ગઈકાલે તા. 25ના રોજ મોરબીના ચિત્રાધૂન મંડળના સભ્ય ભીખાભાઈ લાેરિયાનો જન્મદિન છે. આથી, તેમના વરદ હસ્તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પુનિત સુયાણીને આર્થિક સહાય આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પુનિત...

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે....

મોરબીમાં હવે રેપિડ ટેસ્ટ કીટથી કોરોના થયો છે કે નહીં તેનો સર્વે હાથ ધરાશે

જોકે તંત્ર દ્વારા મોરબીને માત્ર 200 જ રેપીડ ટેસ્ટ કીટ ફાળવાઈ મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક સમયે ગ્રીન ઝોન ધરાવતા મોરબી જિલ્લામાં અત્યાર સુધી 214 કોરોના...

મોરબીના લખધીરપુર કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ તાપસ શરુ

મોરબીના લખધીરપુર કેનાલમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી પોલીસ અને ફાયર ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી હતી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં યુવાનનો...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...