નાણાકીય લેતી દેતીમાં મિત્રનું ઠંડા કલેજે કાસળ કાઢનાર ત્રિપુટી ઝડપાઇ
મોરબી પોલીસે વેશ પલટો કરી અમદાવાદમાં વોચ ગોઠવી મુખ્ય કાવતરાખોરને ઝડપી લઈ અન્ય બે શખ્સોને પણ દબોચ્યા
મોરબી : હાલ પાંચ વર્ષ પૂર્વે મોરબીના જોધપર નદી ગામની સીમમાં અજાણ્યા પુરુષની બોથડ પદાર્થના...
મોરબીમાં ડો.આંબેડકર જયંતિની નિમિતે કોરોના કેર સેન્ટરમાં 25 હજારનું અનુદાન આપ્યું
મકનસરના જયભીમ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : મોરબીમાં જયભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને...
મોરબીના મચ્છુ-2 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું
અગ્રણીઓની રજૂઆતો ફળી : હવે ખેડૂતો આગોતરું વાવેતર કરી શકશે : મોરબી અને માળિયાના 19 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે
મોરબી : મોરબી, માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા જ વાવેતર કાર્ય...
મોરબી પાલિકા દ્વારા રોડ-રસ્તાની મરામત કામગીરી હાથ ધરાઈ
થોડા દિવસો સુધી વરસાદનો વિરામ રહે તો રોડ-રસ્તાની કામગીરી થઈ જશે : પાલિકા પ્રમુખ
મોરબી : મોરબીના મોટાભાગના રોડ-રસ્તાઓ ગત ચોમસાથી જ બિસ્માર હાલતમાં છે. જોકે એક વર્ષ વીતી ગયું છતાં પાલિકા...
વાંકાનેર : જડેશ્વર મંદિરે પરંપરાગત મેળાનો આજે બીજો દિવસ, વાંચો ઇતિહાસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરાયું ,
વાંકાનેર : દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનું આયોજન...
















