મોરબી : સૂર્યમુખી હનુમાન મંદિરમાં નાના બાળકો દ્વારા બનાવાયેલી શિવગુફા બની આકર્ષણનું કેન્દ્ર
મોરબી : હાલ પવીત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. લોકો ભોળાનાથને રીઝવવા બીલીપત્રો અને જળ અર્પણ કરતા હોય છે. આ માસ દરમિયાન મંદિરોમાં નવી-નવી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. જે આકર્ષણનું...
મોરબી: કાલે રવિવારે ગૃહમંત્રી સંઘવી જિલ્લાની મુલાકાતે , કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરશે
મોરબી: હાલ શાંત અને સલામત જિલ્લાની ઈમેજ ધરાવતા મોરબીમાં દિન-પ્રતિદિન ગુનાખોરીમાં વધારો થતો જાય છે, છેલ્લા 1 માસમાં અનેક મોરબીવાસીઓના ઘરના તાળા તૂટ્યા છે, પણ હજુ સુધી રહેણાંક મકાનમાં થતી તસ્કરીનો...
મોરબીમાં બંધની નહિવત અસર જોવા મળી : હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ મિશ્ર...
આજે બંધના એલાનને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિનો માહોલ, માર્કેટીંગ યાર્ડ, બજારો, એસટી પણ ચાલુ
મોરબી, વાંકાનેર, હળવદ, અને ટંકારા : આજે કૃષિ સંબધિત ત્રણ વિધાયકો રદ કરવાની માંગ સાથે આજે...
મોરબી : સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામા આવ્યો
માત્ર પોસ્ટ મારફત કે જેલના ગેઇટ ઉપરથી જ રાખડી સ્વીકારવામાં આવશે
મોરબી : મોરબી સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિતે જેલમાં રહેલા બંદિવાન કેદીભાઇઓને તેમની બહેનો તેમજ બહેનો તેઓના ભાઇઓને રાખડી...
મોરબીના નબળા રોડ-રસ્તાના મુદ્દે ટ્વીટર પર ફરિયાદોનો મારો
15 જૂનથી 15 સપ્ટેમ્બર સુધી રોડ-રસ્તાના કામો ન થઈ શકે એવા સરકારી પરિપત્રને અવગણી ભર ચોમાસે ડામરકામ શરૂ કરાયું
મોરબી : મોરબી શહેર ખાડાનગરી બની ગયા બાદ શહેરવાસીઓએ તંત્રને ટ્વીટર પર ફરિયાદોનો...


















