મોરબી: સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટર જયેશ પટેલ અને મનુ પારિયા પર લટકતી તલવાર ?
મીડિયા પરિવારના મોભી જયશ્રીબેન બુધ્ધભટ્ટી નું બેદરકારી દાખવી મૃત્યુ નિપજાવવા બદલ તેમના મોટા પુત્ર રાધેશ બુધ્ધભટ્ટી એ IPC કલમ 307 મુજબ ફરિયાદ અરજી આપેલ પરંતુ પોલીસે આજ દિન સુધી કોઈજ યોગ્ય...
મોરબીનું આકાશ પતંગોથી છવાયું, ઉતરાયણની આનંદભેર ઉજવણી
મોરબી : આજે રંગીલા અને મોજીલા મોરબીવાસીઓ પતંગોત્સવની ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી રહ્યા છે. સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ ઉપરથી કાયપો છે ની ચીચીયારીની આંધી ઉઠી છે. આખું...
મોરબી-માળીયામાં રૂ.12 કરોડના ખર્ચે આઠ રસ્તાઓના કામ મંજુર થયા
ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજુઆત ફળી : ગાળાથી પીલુડીનો 3.75 મિટરનો રોડ 7 મીટર પહોળો કરવાના કામને પણ મંજૂરી
મોરબી : હાલના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર મોરબી-માળીયા (મીં) તાલુકાનાં જુદા-જુદા સાત...
આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ
મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા...
મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી
મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં...



















