માળીયામા લક્ષ્મીવાસ ગામે સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું
માળીયા : માળીયા મિયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં પર્યાવરણના જતન માટે માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા સાથી મિત્ર સાગર ભાઈ સંઘાણી...
માળીયા(મી): ઇ-સ્ટેમ્પિંગની કામગીરી પુનઃ શરૂ થતાં લોકોમાં રાહતની લાગણી
માળીયા(મી) : વિગતોનુસાર છેલ્લા બે વર્ષોથી બંધ થયેલી ઇ-સ્ટેમ્પિંગની સુવિધા માળીયા મી.ની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પહેલી ઓક્ટોબરથી પુનઃ શરૂ થતા માળીયા.મી તથા જોડિયાના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.
સબ રજીસ્ટાર કચેરી, માળીયા...
મોરબી : 50% સ્કૂલ ફી માફીની માંગણી સાથે જન અધિકાર મંચ દ્વારા અધિક કલેક્ટરને...
મોરબી : હાલ ૫૦% ફી માફીના મુદ્દાને લઈને મોરબીના જન અધિકાર મંચના નેજા હેઠળ જિલ્લા ઉપપ્રમુખ સચીન કાનાબાર દ્વારા અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાજ્યના તમામ જિલ્લા...
શાકમાર્કેટ પાછળ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા ફરીથી વઘી
એક મહિનો રાહત રહ્યા બાદ જૈસે-થેની હાલત થતાં સ્થાનિકો દ્વારા પાલિકામાં રજુઆત કરાઈ
મોરબી: હાલ શહેરની વચ્ચોવચ આવેલી શાકમાર્કેટની પાછળના ભાગે ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા ફરી પાછી શરૂ થતાં વેપારી સહિત સ્થાનિકો...
મોરબી : હળવદ-વાંકાનેર સહીત જીલ્લામાં ૩૦ વીજપોલ ધરાશાયી, ૯૯ ગામોમાં વીજળી ગુલ
હાલ વાવાઝોડા બાદ મોરબીમાં રાત્રીથી વરસાદ શરુ થયો છે અને વહેલી સવારથી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ૩૦ જેટલા વીજપોલ પડી ગયા હોય જેથી ૯૯ ગામોમાં...




















