Thursday, April 2, 2026
Uam No. GJ32E0006963

પુલવામા શહીદોના પરિવારોને 7 લાખની સહાય અર્પણ કરતા મોરબીના યુવાનો

મોરબી : થોડા મહિનાઓ પહેલા પુલવામાંના આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિજનોને મોરબીના યુવાનો હાથોહાથ સહાય આપવા વિવિધ રાજ્યોની મુલાકાતે જઈ રહ્યા છે. અગાઉ 3 રાઉન્ડમાં 10 રાજ્યોના 31 શહીદ...

મોરબી: અપક્ષ ઉમેદવાર ઇસ્માઇલ બ્લોચના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ ગઈ

ગેસના સિલિન્ડરનું નિશાન ધરાવતા અપક્ષ ઉમેદવારનો વેગ પકડતો ચૂંટણી પ્રચાર મોરબી : હાલ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે માત્ર જૂજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બન્ને મુખ્ય પક્ષો...

મોરબીના માધાપરમાં જર્જરિત મકાન બાબતે કોઈ નક્કર કાર્યવાહી ના થતા લોકોમાં રોષ

મોરબી : હાલ મોરબીના માધાપર વિસ્તારમાં વર્ષો જૂનું બીજા માળે આવેલું મકાન ખખડી ગયું છે. આ મકાન ભયજનક હાલતમાં હોવાથી વમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી સ્થાનિકો ઉપર જીવનું...

મોરબી જિલ્લામાંથી 7 સીએનજી રીક્ષા અને 2 બોલેરો ડિટેઇન કરાઈ

મોરબી: હાલ ગઈકાલે સોમવારે પેસેન્જરને રિક્ષામાં બેસાડી માલમતા સેરવી લેતી ગેંગ ઝડપાયા બાદ પોલીસે રીક્ષા ચાલકોને ચેક કરવાનું શરૂ કર્યું છે. આ ચેકીંગ દરમ્યાન જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ ટ્રાફિક નિયમનું અને...

ટંકારા તાલુકાના લજાઈ મુકામે જોગઆશ્રમે વરુણદેવને રીઝવવા ૭૨ કલાકના અખંડ ઉપવાસ

(રાધેશ બુદ્ધભટ્ટી) ટંકારા: ટંકારમાં જોગઆશ્રમે આજથી વરુણદેવને રીઝવવા ૭૨ કલાના અખંડ ઉપવાસ નું આયોજન કરાયેલ છે પ્રાપ્ત વિગતો અનુસાર આજથી ટંકારા મુકામે આવેલ જોગઆશ્રમે  પૂજ્ય ૧૦૦૮ શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુના સાન્નિધ્યમાં  તા.18|7...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...