પુલવામા શહીદોના પરિવારોને 7 લાખની સહાય અર્પણ કરતા મોરબીના યુવાનો
મોરબી : થોડા મહિનાઓ પહેલા પુલવામાંના આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિજનોને મોરબીના યુવાનો હાથોહાથ સહાય આપવા વિવિધ રાજ્યોની મુલાકાતે જઈ રહ્યા છે. અગાઉ 3 રાઉન્ડમાં 10 રાજ્યોના 31 શહીદ...
મોરબી: અપક્ષ ઉમેદવાર ઇસ્માઇલ બ્લોચના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ ગઈ
ગેસના સિલિન્ડરનું નિશાન ધરાવતા અપક્ષ ઉમેદવારનો વેગ પકડતો ચૂંટણી પ્રચાર
મોરબી : હાલ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે માત્ર જૂજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બન્ને મુખ્ય પક્ષો...
મોરબીના માધાપરમાં જર્જરિત મકાન બાબતે કોઈ નક્કર કાર્યવાહી ના થતા લોકોમાં રોષ
મોરબી : હાલ મોરબીના માધાપર વિસ્તારમાં વર્ષો જૂનું બીજા માળે આવેલું મકાન ખખડી ગયું છે. આ મકાન ભયજનક હાલતમાં હોવાથી વમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી સ્થાનિકો ઉપર જીવનું...
મોરબી જિલ્લામાંથી 7 સીએનજી રીક્ષા અને 2 બોલેરો ડિટેઇન કરાઈ
મોરબી: હાલ ગઈકાલે સોમવારે પેસેન્જરને રિક્ષામાં બેસાડી માલમતા સેરવી લેતી ગેંગ ઝડપાયા બાદ પોલીસે રીક્ષા ચાલકોને ચેક કરવાનું શરૂ કર્યું છે. આ ચેકીંગ દરમ્યાન જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ ટ્રાફિક નિયમનું અને...
ટંકારા તાલુકાના લજાઈ મુકામે જોગઆશ્રમે વરુણદેવને રીઝવવા ૭૨ કલાકના અખંડ ઉપવાસ
(રાધેશ બુદ્ધભટ્ટી) ટંકારા: ટંકારમાં જોગઆશ્રમે આજથી વરુણદેવને રીઝવવા ૭૨ કલાના અખંડ ઉપવાસ નું આયોજન કરાયેલ છે
પ્રાપ્ત વિગતો અનુસાર આજથી ટંકારા મુકામે આવેલ જોગઆશ્રમે પૂજ્ય ૧૦૦૮ શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુના સાન્નિધ્યમાં તા.18|7...

















