Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ

મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા ધરપકડનો માર્ગ મોકળો બન્યો મોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખનું નામ ખુલ્યા બાદ...

મોરબીમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માંગ

સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાની કૃષિમંત્રીને રજુઆત મોરબી : મોરબીમાં વાદળછાયા વાતવરણ વચ્ચે પણ વરસાદ થઈ રહ્યો નથી. ત્યારે ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે કૃત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વિકસાવવામાં આવે તેવી...

મોરબીના રવાપર ગામે લોકોએ વરુણદેવને રીઝવવા રાતે રામઘુન બોલાવી

(સંજય કડીવાર) મોરબી : મોરબી જિલ્લામાં હાલની ચોમાસાની સીઝનમાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદનો ધોરી માસ ગણાતા ભર અષાઢના દિવસો કોરા ધાકડ પસાર થઈ રહ્યા હોવાથી લોકો ચિંતાતુર થઈ ગયા...

વરુણદેવને રીઝવવા ધૂનડા (ખાનપર)માં 24 કલાકની અખંડ રામધૂન

મોરબી : અષાઢ મહિનાના દિવસોમાં ભરપૂર વરસાદ થતો હોય છે. દેશના વિવિધ ભાગો સહિત ગુજરાત સૌરાષ્ટ્રમાં મોટેભાગે વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. ઘણા વિસ્તારોમાં તો પુરી સિઝનનો વરસાદ વરસી ગયો...

મોરબી જીલ્લા પેન્શનર સમાજ જીલ્લા કારોબારી સમિતિના હોદેદારોની વરણી

મોરબી જીલ્લા પેન્શનર સમાજ મોરબી જીલ્લા કારોબારી સમિતિના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સંગઠન મંત્રી સહિતના હોદેદારોને જવાબદારી સોપવામાં આવી છે         જીલ્લા પેન્શનર સમાજ મોરબી જીલ્લા કારોબારી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...