મોરબીના મારૂતિ પ્લોટમાં સાર્વજનીક જમીન ઉપરથી દબાણ હટાવવાની માંગ
મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ મારુતિ પ્લોટના રહીશો એ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સાર્વજનિક પ્લોટ ને ખુલ્લો કરી આપવાની માંગ કરી છે
મોરબીના મારુતિ પ્લોટમાં 32 જેટલા પ્લોટ આવેલ છે...
મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિન નિમિતે નીલકંઠ વિધાલય દ્વારા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે
હાલ મોરબીની નીલકંઠ વિધાલય દ્વારા તા. ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમનું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” નું આયોજન કરવામાં આવ્યું છે જે રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો ૫ થી ૧૧...
લખધીરપુર રોડ ઉપર ડીમોલેશન : બે દિવસમાં 7 કિમીના રોડને દબાણ મુક્ત કરી દેવાશે
મોરબી : આજથી મોરબીમાં મહાપાલિકા બાદ હવે માર્ગ અને મકાન ( પંચાયત) વિભાગ દ્વારા પણ આજથી લખધીરપુર રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ બે દિવસ...
મોરબી : પાંચ વર્ષની સજામા ફરાર આરોપી આરીફ મીર માળિયાની ભીમસર ચોકડી પાસેથી ઝડપાયો
મોરબી: તાજેતરમા મોરબી સેશન્સ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા પામેલ આરોપી આરીફ મીર ફરાર હોય જેને એલસીબી ટીમે માળિયા ભીમસર ચોકડી પાસેથી ઝડપી લીધો છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટનો...
મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો
: હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળના 500 પરિવારે ભાગ લીધો...
















