મોરબીમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓના વોરંટ નીકળશે
મોરબી : હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ...
મોરબી યાર્ડમાં આજે 5275 મણ કપાસની આવક થઇ: ભાવ 1486 સુધી બોલાયા
મોરબી : આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 17 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થવા પામી છે. આજે 1055 ક્વિન્ટલ એટલે કે 5275 મણ...
રાજકોટમાં ખેડૂત આગેવાન પર પોલીસ અત્યાચારના વિરોધમાં મોરબી જિલ્લા કિસાન સંઘનું આવેદન
મોરબી : ગત 20 મેના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર કચરી ખાતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા તેમજ અન્ય ત્રણ ખેડૂત આગેવાનો દ્વારા ખેત નિપજના અપૂરતા ભાવને લઈને આવેદનપત્ર આપવા જતા પોલીસ દ્વારા...
મોરબીમાં બુધવારે લેવાયેલા 58 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મોરબી : ગઈકાલે બુધવારે ટંકારા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે મોરબી જિલ્લામાંથી બુધવારે કુલ 58 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે તમામ સેમ્પલના રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવતા તંત્રએ...
માળીયા (મી.)ની મામલતદાર કચેરીના બિલ્ડિંગની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ
કચેરીના જર્જરીત મકાનનો ઉપયોગ કરવો હિતાવહ નથી : મામલતદારની કલેકટર અને સબરજીસ્ટારને રજૂઆત
માળીયા (મી.) : માળીયા (મી.)ના મામલતદાર સી. વી. નીનામા દ્વારા ઓફીસના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માળીયા (મી.)ના સબ રજીસ્ટાર...