મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રા યોજાશે
મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
વિગતો મુજબ મોરબીના નવડેલા મિત્ર મંડળ દ્વારા આયોજિત દરબારગઢ થી સાંજે 9:30 કલાકે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરેથી...
મોરબીની ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરાયું
મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલી મહામારીની સ્થિતિ વચ્ચે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોના ધંધા રોજગાર ખોરંભે પડ્યા છે...
મોરબી : આજથી પ્રારંભ થતા નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન એજ્યુકેશન આપવા શિક્ષકો સજ્જ
મોરબી : કોવિડ-19 કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે 8 જૂનથી શાળાઓ વિદ્યાર્થીઓની ગેરહાજરી સાથે શરૂ થશે. સરકારની સૂચના મુજબ આગામી 30 જૂન સુધી વિદ્યાર્થીઓ શાળામાં આવવાના નથી ત્યારે પ્રત્યક્ષ શિક્ષણ માટે...
મોરબીમાં શકત શનાળાના સરસ્વતી શિશુમંદિરમાં વાલીએ આપ્યું રૂ. 21 હજારનું દાન
કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વાલી શાળાની વ્હારે આવ્યા
મોરબી : કોરોના વાયરસના પગલે લાદેલા લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હતા. જેના કારણે આર્થિક તંગી ઉભી થઇ છે. આ સમય દરમિયાન સ્કૂલ-કોલેજો પણ બંધ...
ગુરુવાર : ગઈ સાંજે 4થી 6 દરમિયાન મોરબી અને ટંકારામાં વધુ બે ઈંચ વરસાદ...
હળવદમાં 7 મીમી, માળીયામાં 2 મીમી વરસાદ અને વાંકાનેરમાં નિલ : મોરબીમાં મેઘરાજાએ સતત ત્રીજા દિવસે સટાસટી બોલાવતા ઠેરઠેર પાણી ભરાયા
મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં લાંબા અંતરાલ બાદ ફરી છેલ્લા ત્રણ...