વાંકાનેરમાં ટોલકર્મીઓએ વૃક્ષારોપણ કર્યું
વાંકાનેરમાં આવેલ વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટોલનાકા નજીક વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં ૩૦૦ વૃક્ષો વાવવામાં આવેલ અને ટોલનાકાના કર્મચારીઓએ વૃક્ષોનું જતન કરવાની સંજયભાઈ નાકતી (ટોલનાકા મેનેજરને) ખાત્રી આપેલ છે.
આ ઉપરાંત વાંકાનેર...
વાંકાનેરમાં વીજળી પડતા મહિલાનું મોત
વાંકાનેર : વાંકાનેરમાં આજે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ...
મોરબી : હોટલમાં જમવાનું પૂરું થઈ ગયાનું કહેતા માલિક પર હુમલો
મોરબી તાલુકાના આમરણ ગામ પાસે પાંચ શખ્સોએ હોટલના માલિકને માર મારી ધક્કામુકી કરતા હોટેલમાં રહેલા મંદિર અને કોમ્યુટરને નુકશાન પહોંચ્યું
મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે આવેલી હોટલમાં જમવા આવેલ પાંચ શખ્સોને...
મોરબીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા
મોરબી : મોરબીમાં આજે રવિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ દર્દી શહેરી વિસ્તારના છે અને તેઓની ઉંમર 70 વર્ષ છે. જ્યારે અન્ય 55 લોકોના રૂટિન...
મોરબી : ૫૦૦ વર્ષ પુરાણા નાગ દેવતાના મંદિર પ્રત્યે આજે પણ લોકોની શ્રદ્ધા અકબંધ
આજે નાગપંચમીએ મોટી સંખ્યામાં ભવિકોએ નાગ દેવતાના દૂધ અને તલવટ ધરીને દર્શન કર્યા
મોરબી : મોરબીના બોરીચાવાસમાં આવેલું ૫૦૦ વર્ષ પુરાણું નાગ દેવતાના મંદિરે આજે નાગપાંચમના દિવસે નાગદેવતાના દર્શન કરવાનો વર્ષોથી અનેરો...


















