ઇન્દિરાનગર ગામના વિકાસ માટે ગ્રામજન દ્વારા કલેક્ટરને પત્ર દ્વારા રજૂઆત
મોરબી : મોરબી તાલુકાના ઈન્દીરાનગર ગામમાં રહેતા સાગઠીયા જગદીશભાઈ માવજીભાઈએ ઇન્દિરાનગર ગામના વિકાસ માટે કલેક્ટર, મહેન્દ્રનગર ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારને એક પત્ર લખ્યો છે.
તેઓએ આ પત્રમાં જણાવ્યું છે...
મોરબી: રાજપૂત કરણી સેના દ્વારા હસીનાબેન લાડકાનું સન્માન કરાયું
મોરબી : તાજેતરમા મોરબીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા હસીનાબેન લાડકાનું કોરોના કાળમાં તેમની સેવા બદલ રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબીના રાજપૂત કરણી સેના દ્વારા હસીનાબેન લાડકાને સિવિલ હોસ્પિટલ...
મોરબીમાં પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્શો પાસા હેઠળ ધકેલાયા
મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં પઠાણી ઉધરાણી કરનાર બે અસામાજિક તત્વોને પોલીસે પાસા હેઠળ ધકેલીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી...
મોરબી: બેલા (રંગપર) ગામે ખનીજ ચોરી બંધ ન કરાઇ તો જનતા રેડ કરશે
ખનીજ ચોરી અટકાવવા સરપંચે કલેકટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી
મોરબી : હાલ મોરબીના બેલા-રંગપર ગામે ખનીજ માફિયાઓ બેફામ બનીને મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યાની ફરિયાદ સાથે આ ખનીજ ચોરી અટકાવવા...
મોરબીના મહેન્દ્રપરામાં પિતા-પુત્ર બાદ દાદીમા પણ કોરોનાથી થયા સંક્રમિત
મહેન્દ્રપરામાં નગવાડિયા પરિવારના પિતા-પુત્ર બાદ દાદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ થયા 40
મોરબી : મોરબીમાં કોરોનાનો પગપેસારો યથાવત રહ્યો છે. આજે...















