Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી : કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગ ચાર દિવસની રિમાન્ડ પર

પોલીસે છેતરપીંડી આચરનાર આરોપીને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો મોરબી : મોરબીમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગને આજે પોલીસે ૧૪ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આ...

મોરબીની મામલતદાર કચેરીમાં તલાટી લાંચ લેતો ઝડપાયો

મોરબી : મોરબીની મામલતદાર કચેરીમાં એસીબીના છટકામાં લાંચ લેતો તલાટી રંગેહાથે ઝડપાયો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર વિસ્તારના તલાટી મંત્રી પ્રશાંત શાહ મોરબીની મામલતદાર...

એસટી કર્મચારી મંડળના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો કલીપ વાઇરલ થતા ફોજદારી ફરિયાદ

મોરબી રહેતા પ્રમુખ વિરુદ્ધ ભડકાઉ ભાષણવાળી ઓડિયો ક્લિપને કારણે સુલેહ શાંતિ ભંગ થાય તેવી ભીતિ મોરબી : મોરબી ખાતે રહેતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારી યુનિયન પ્રમુખ વિરુદ્ધ કોઈ એસટી...

મોરબીમાં શુક્રવારથી દસ દિવસ અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ

ધૂન સાથે ધુળેટીની પણ ઉજવણી કરવામાં આવશે મોરબી: મોરબીના નવલખી રોડ પરના પીપળીયા ગામે તા.૧૫ને શુક્રવારથી તા. ૨૪ને રવિવાર સુધી દસ દિવસીય “શ્રી રામ જય રામ જય જય રામ” ધૂનનું આયોજન કરવામાં...

મોરબીમાં ઉનાળાના પ્રારંભે પાણીનો કકળાટ : મહિલાઓનો પાલિકામાં મોરચો

ખુદ ધારાસભ્યએ રજુઆત કરી છતાં તંત્રનું રૂવાડુંય ન ફરકતા મહિલાઓ વિફરી : પાણીના પોકારો કરતા તંત્રને ખાતરી આપવી પડી : તેમ છતા પાણી પ્રશ્ન હલ ન થાય તો ઉપવાસ આદોલનની ચીમકી મોરબી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...