ટંકારા: મહાશિવરાત્રી નિમિતે ત્રિદિવસીય ૠષિ બૌધોત્સવ ઉજવાશે
દેશભર માંથી આર્ય વિચારકો ઋષિભુમીમાં પધારશે. તૈયારીને આપતો આખરી ઓપ
ટંકારા: ટંકારામાં મહાશિવરાત્રિએ મહષિઁ દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પર્વની વષોઁથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨ થી ૪ ફેબુઆરી દરમ્યાન ત્રિદિવસીય બોધોત્સવની...
મોરબી: ભારતીય વાયુસેનાએ કરેલા હુમલા બાદ વિજયોત્સવ માનવતું ભાજપ
મોરબી : પુલવામાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.તેથી ભારતીય વાયુસેનાની એર સર્જીકલ સ્ટ્રાઈકની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે મોરબી તાલુકા ભાજપે ફટાકડા ફોડી એર સર્જીકલ સ્ટ્રાઈકનો...
હળવદમાં ડોકટર યુગલે પેહલા શહિદોને શ્રધ્ધાંજલિ આપી પછી ફેરા ફર્યા
પરેચા પરિવારની દિકરી ચિ. ડો.નિધિના લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી : શહિદોના પરિવારજનોને રૂ.રપ,પપપનું અનુદાન : ૧પ૦થી વધુ શ્રમયોગીને સ્વરૂચી ભોજન કરાવ્યું : શિશુ મંદિરની બાળાઓને લગ્ન પ્રસંગે મીઠાઈ, ફરસાણ અપાયું
હળવદ :...
વાંકાનેરના રાણેકપર ગામે નદીમાં યુવાનનું ડૂબી જતાં મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે નદીમાં નહાવા પડેલા મોરબીના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કરુણ બનાવની વાંકાનેર પોલીસ...
એર સ્ટ્રાઇકથી ડરી ગયેલા પાકિસ્તાન દ્વારા LOC પર ગોળીબારઃ ભારતીય સેનાનો જોરદાર જવાબ
પુલવામા આતંકી હુમલા બાદ શાંતિ રાગ ગાવાનું નાટક કરી રહેલું પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. જેમાં ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા સાથે પાક. સરકાર ભયથી હચમચી ગઈ...