Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં માસૂમ બાળાની હત્યાના બનાવમાં પાલક માતા સહિત ચાર સામે ગુનો નોંધાયો

ફોરેન્સિક પીએમમાં બાળાનું ગુગળાવાથી મોત થયાનું ખુલતા બાળકીની હત્યા થયાનો ભાંડો ફૂટ્યો મોરબી : મોરબીમાં માસુમ બાળાના શંકાસ્પદ મોતના પ્રકરણમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ બનાવ હત્યાનો હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં બાળાનું...

પાનેલી-મકનસર જુથ પાણી પુરવઠા યોજનાનું ભુમિપૂજન કરતા કેબિનેટ મંત્રી બાવળિયા

યોજનામાં અંદાજીત રૂા.૨૭ કરોડનો ખર્ચ થશે : ૧૦ ગામોને આ યોજનાથી થશે લાભ મોરબી : આજરોજ મોરબી જિલ્લાના પાનેલી-મકનસર જુથ પાણી પુરવઠા યોજના(મચ્છુ-૨ આધારિત)નું પાણી પુરવઠા ,ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી...

મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન અટકાવાયા

મોરબી : મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન થતા હોવાની માહિતી મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ ઘટના પોલીસને સાથે રાખીને ઘટના સ્થળે દોડી જઈને બાળ લગ્ન અટકાવ્યા છે. બાળ લગ્ન...

મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાવ સાથે ઉલ્ટીઓ, આંતરડામાં સોજો..બીજી માર્ચનાં કાર્યક્રમો રદ

ગાંધીનગર: ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. વિજય રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર...

Abhinandan LIVE: અભિનંદન ભારત પરત ફર્યા, વડા પ્રધાન મોદીએ IAF પાઇલટની હિંમતને બિરદાવી

ભારતના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી આખરે આવી ગઈ. પાકિસ્તાની સેનાના કાફલા સાથે વિંગ કમાન્ડર અભિનંદન આવી પહોંચ્યા છે ભારતીય પાઇલટ વિંગ માન્ડર અભિનંદન વર્થમાન શુક્રવારે રાત્રે 9.20 વાગ્યે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...