સામાજિક કાર્યકર હસીનાબેન અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા બિનવારસી અસ્થિનું વિસર્જન કરાયું
જૂનાગઢ દામોદર ફૂડમાં વિધિવત વિસર્જન કરાયું
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા 25 બિનવારસી અસ્થિઓનું જૂનાગઢના દામોદર કુંડમાં વિસર્જન કરાયું હતું.
આજે તારીખ 23...
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં 15000 ચકલીનાં માળા ફ્રી માં વિતરણ કર્યાં
ભાયાવદર ગામ માં વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ભાયાવદર ના ચકલી પ્રેમી નરેન્દ્ર.ભાઈ ફળદુ દ્વારા આજરોજ પોતાના ખર્ચે 15000 જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધી મા અંદાજે સવા...
મોરબી : બુધવારે નવા 14 કેસ, એકનું મોત, સાત લોકો સાજા
આજના બુધવારના 14 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 150એ પોહચ્યો : જેમાથી 60 લોકો સાજા થયા અને 82 લોકો સારવાર હેઠળ : 8 લોકોના મૃત્યુ થયા
મોરબી : મોરબી જિલ્લામાં...
મોરબીના વિદ્યુત સ્મશાનના વિવાદનો ઉકેલ, હવે કોરોના દર્દી માટેની અનામત ભઠ્ઠીનું સંચાલન પાલિકા કરશે
વિદ્યુત સ્મશાનના ટ્રસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય : કોરોનાના દર્દીની અંતિમવિધિ માટે અલગ ગેટથી એન્ટ્રી મળશે
મોરબી : મોરબીના વિદ્યુત સ્મશાનમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે આનાકાની કરાયા બાદ સર્જાયેલો વિવાદ હવે સમ્યો...
મોરબી: કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી દ્વારા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઉજવણી કરવામાં...
મોરબી : તાજેતરમા કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની મોરબી શાખા દ્વારા રામ જન્મભૂમિ ભૂમિપૂજન પ્રસંગની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. શ્રી રામચંદ્રજી પ્રભુની આરતી પૂજા તથા ફટાકડા ફોડી તથા...