મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરીને વસંતપંચમીની ઉજવાઈ
મોરબી : હાલ મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી માતાનું પૂજન કરીને વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી છે.
વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાનું માહાત્મ્ય છે. તા. 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો તહેવાર છે. ત્યારે...
કોઈની લાગણી દુભાવવાનો જરા પણ ઈરાદો નહોતો, હું મારા શબ્દો પાછા ખેચુ છું :...
મોરબીની ચૂંટણી સભામાં અનુસૂચિતજાતિ અંગે ઉચ્ચારેલા ગેરબંધારણીય શબ્દે નાયબ મુખ્યમંત્રીએ ફેસબુક પર પોતાની પોસ્ટમુકી ખુલાસો કર્યો
મોરબી : તાજેતરની મોરબીમાં પેટા ચૂંટણી દરમિયાન એક જાહેર સભા દરમિયાન અનુ.જાતિ વિશે ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરવા...
મોરબી માં ચોરી ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી...
મોરબી: મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ 380, 354 તથા 357 હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી
જે ફરિયાદ માં આરોપી એ ચોરી કરેલ હોય તેવી ફરિયાદ નોધાવતા મોરબી...
મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ
મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેઓ કાંઈ પણ બોલતી નથી...
બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળી આવ્યો
હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો 25 વર્ષીય યુવાન બે દિવસ પહેલા ગુમ થયો હોવાની હળવદ પોલીસ મથકે પરિવારજનો દ્વારા અરજી આપવામાં આવી હતી જો...
















