Tuesday, March 24, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં પરશુરામ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગૃપ દ્વારા આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવને હરખભેર ઉજવવા માટે તાડામાર તૈયારીઓ મોરબી : આજે મોરબીમાં આજે ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવને લઈને સમસ્ત બ્રહ્મસમાજ...

વાંકાનેરમાં ટોળાનો બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપ વડે હુમલો

અગાઉના બનાવ બાબતે હુમલો : 9 શખ્સો સામે ફરિયાદ વાંકાનેર : હાલ વાંકાનેર બસ સ્ટેન્ડ સામેના રોડ ઉપર ટોળાએ બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ...

ચરાડવા ગામે બેંકના કર્મચારીઓનું ગ્રાહક સાથે ગેરવર્તન, જુઓ VIDEO

વાયરલ વિડીયો ચરાડવા SBI બેન્કનો હોવાની ચર્ચા હળવદ : બેંકના કર્મચારીઓ ગ્રાહકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનું અનેકવાર સામે આવતું હોય છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ બેંકમાં...

હળવદમા કોરોનાનો હાહાકાર : દરરોજ પચાસ જેટલા કેસ

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 90 ટકા લોકો બીમાર : ડો.કે.એમ.રાણા હળવદ : હાલ મોરબી જિલ્લામાં દિવસે – દિવસે કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હોમટાઉન હળવદમાં...

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસ, આજે ૨૫૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી હાલ જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે આજે વધુ ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe