અનેરીની અનેરી રામભક્તિ : પોતાને ઈનામની મળેલ રકમ રૂ. 11 હજાર રામમંદિર નિર્માણ માટે...
મોરબી : ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે વર્ષો બાદ ફરી ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. જેમાં આર્થિક સહયોગ આપવા દેશભરમાંથી રામમંદિર નિર્માણ કાર્ય માટે દાનની સરવાણી વહી રહી...
મોરબી: 2017માં મયુર પુલ પરના ગુમ થયેલા ઇલેકટ્રીક પોલ મામલે કાર્યવાહી કરવા માંગ
મોરબી : વર્ષ 2017માં મોરબીના મયુર પુલના 10 થી 15 ઇલેકટ્રીકના થાંભલા ગુમ થયેલ હોવા છતા હજુ સુધી મોરબી નગરપાલીકા દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે...
મોરબી સબજેલના કેદીઓ માટે વેકસીનેશન કેમ્પ યોજાઈ ગયો
મોરબી : હાલ મોરબી સબ જેલ ખાતે આજે અર્બન હેલ્થ સેન્ટર લીલાપર દ્વારા 45 વર્ષથી ઉપરના તમામ કેદીઓ માટે કોરોના રસીકરણના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. હાલ જેલમાં કુલ 221 કેદીઓ...
મોરબી જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રામાં ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરાશે
મોરબી : શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા શહેરીજનોમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, સમગ્ર મોરબી ગોકુળમય થવા જઈ રહ્યુ છે.ત્યારે આગામી શનીવાર તા.૨૪-૮-૨૦૧૯ના રોજ જન્માષ્ટમી નિમિતે યોજાનાર શોભાયાત્રા દરમિયાન મોરબી...
મોરબીની Dysp કચેરી ખાતે પોલીસ દ્વારા વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી
મોરબી: વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી અંતર્ગત આજે પોલીસ પરિવાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
વન મહોત્સવ ૨૦૨૦ ઉજવણી અંતર્ગત આજે મોરબીની નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે...


















