Sunday, June 28, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં પાટલા સાસુને એક વર્ષની કેદની સજા

સાઢુભાઈ અને પાટલાસાસુએ હાથ ઉછીના લીધેલા 5 લાખ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા નામદાર અદાલતનો મહત્વપૂર્ણ આદેશ મોરબી : હાલ મોરબીમાં રહેતા સદગૃહસ્થે પોતાના સગા સાઢુભાઈ અને પાટલા સાસુના પુત્રને મેડિકલ અભ્યાસ...

મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમા કીર્તિદાન ગઢવી ખેલૈયાઓને મન મુકીને ગરબે ઘુમાવશે

રામેશ્વર ફાર્મ ખાતે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન : નફાની તમામ રકમ ગૌ શાળાઓ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરી દેવાશે મોરબી : મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે દર...

મોરબી તાલુકાના મધુપુર ગામના તળાવના કાંઠે બિરાજમાન પાળવાળા મેલડી માતાજીના મંદિર નું વર્ણન..

આ વાત છે 1979 માં આવેલ મોરબી હોનારત દરમ્યાનની મોરબી હોનારત દરમ્યાન નદીવારા નાગડાવાસ માં ખુબ પ્રમાણ માં પાણી આવી ગયું હતું મછુ ના પાણી સમગ્ર ગામ માં ફરી વર્યા હતા સમગ્ર...

Vodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન

પ્રીપેડ ગ્રાહકો માટે વોડાફોન લાવ્યું છે કે એક નવો પ્લાન. આ પ્લાનમાં 129 રૂપિયાનો છે. 129નો આ પ્રીપેડ પ્લાન વોડાફોન તરફથી બોનસ કાર્ડ પ્લાન છે અને તેમાં ભારતની અંદર અનલિમિટેડ લોકલ,...

મોરબીના પ્રતિષ્ઠિત યુવાન કિશનભાઈ ધાકડિયાની સુપુત્રી ચિ. વિદ્યા નો આજે જન્મદિન

મોરબીના પ્રતિષ્ઠિત યુવાન અને ‘દિવ્યદ્રષ્ટિ’ ન્યૂઝના પ્રેસ પ્રતિનિધિ કિશનભાઈ ધાકડિયા તથા તેમના ધર્મ પત્નિ શ્રીમતી હિનાબેન ધાકડિયાની સુપુત્રી ચિ. વિદ્યા નો આજે જન્મદિન હોય તેના જન્મદિનની ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે....
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...