Sunday, June 28, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં આરોગ્ય શાખા દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

( જયેશ બોખાણી ) મોરબી: આજરોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ એટલે કે ૧-૧૯ વર્ષના તમામ બાળકોને બધી શાળા અને આંગણવાડીમાં નિ:શુલ્ક કૃમિ નિયંત્રણ (ચાવવાની) ગોળી ખવડાવવામાં આવે છે. શાળા એ ન ભણતા...

મોરબી જિલ્લામાં 4 કરતા વધુ વ્યકિતઓને એકત્ર થવા પર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી: તાજેતરમા જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૧-૧૦-૨૦૨૦ થી તા.૩૧-૧૦-૨૦૨૦ સુધી સક્ષમ અધિકારીની...

હાઇકોર્ટમાં 304/એ ની ફરિયાદ છતાં મોરબીની સદ્ભાવના હોસ્પિટલને કોવિડ સારવારનું લાયસન્સ શા માટે?

મજબુર લોકોના જાન-માલને કસાઈ પ્રવૃત્તિ કરનારાઓને હવાલે કરવા એ પ્રજાદ્રોહ સમાન 'ભ્રષટાચારીઓ પૂજાય અને સજ્જનો મૂંઝાય' તેવો કોરોનથી પણ વધુ ખતરનાક સમય ચાલી રહ્યો છે. તેનો પુરાવો મોરબીની કુખ્યાત સદભાવના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને...

મોરબી જિલ્લાના 183 પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ અપાયો

મોરબી : હાલ મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જિલ્લાના પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. જે આદેશ અનુસાર મોરબી જિલ્લાના પોલીસ સ્ટાફ પૈકી કુલ 183 પોલીસ જવાનોની...

મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ખાનપર તથા ચાંચાપરમાં યુવા મતદાર સંપર્ક અભિયાન યોજાઇ...

ભાજપની વિચારધારા સાથે સહમત યુવાનોને કાર્યકર્તા તરીકે પક્ષમાં જોડવામાં આવ્યા મોરબી : હાલ મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ખાનપર ગામ તથા ચાંચાપર ગામમાં યુવા મતદાર સંપર્ક અભિયાન યોજી ભાજપની વિચારધારા સાથે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...