રાજકોટની પ્રખ્યાત ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગતા ફેક્ટરી બળીને ખાખ
સમગ્ર સૌરાષ્ટ્રમાં નમકીન માટે જાણીતું નામ એવા ગોપાલ નમકીનની રાજકોટ ખાતે આવેલ ફેકટરીમાં બપોરે આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય આખી ફેક્ટરી બળીને ખાખ થવા...
મોરબી ની ઉમિયા નવરાત્રી માં સાંસદ મોહનભાઇ કુંડારીયા અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બન્યા...
(રિતેશ સંચાણીયા) મોરબી માં છેલ્લા 9 વર્ષ થી જે રીતે ઉમિયા નવરાત્રી નું આયોજન કરવામાં આવી રહીયુ છે તો આ વર્ષે 10 એટલે સતાબ્દી મહોત્સવ ઉજવી રહીયુ છે ત્યારે ઉમિયા નવરાતી...
(મંગળવાર) મોરબી: આજે કોરોના ના 7 કેસ : જિલ્લામાં કુલ 136 કેસ
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દશ દિવસથી કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે મંગળવારે સાંજના 6 વાગ્યા સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જેથી સ્થાનિક...
હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર એસટી બસ સાથે અથડાતા ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ
મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ચાર પૈકી ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા...
મોરબીમાં મોતનું તાંડવ નિહાળતી સરકાર નક્કર પગલાં લેશે?
72-72 કલાક બાદ પણ બેડ વધારવામાં, ઓક્સિજન પૂરો પાડવામાં અને રેમડેસીવીર ઇન્જેક્શન લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું !!
રાજકોટ માટે સુવિધા થાય તો મોરબીની જનતા માટે કેમ નહીં લોકોમાં મોટો સવાલ?
મોરબીમાં કોંગ્રેસ, આમ...



















