Saturday, April 19, 2025
Uam No. GJ32E0006963

રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસ.ટી.રાત્રે ૧૦ વાગ્યે ઉપડશે

સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે એસી સ્લીપર બસનું લોકાર્પણ: ભાડુ રૂ.૬૫૪ વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોમાં માંગ...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન

રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ છે રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના પ્રતિનિધિ માખણી અલનસીર ને રાજકોટના જાણીતા બોલ બાલા...

અરવલ્લી જીલ્લામાં સ્વાઈનફ્લૂનો ભરડો ૨ મહિનામાં ૨૩ કેશ પોઝિટીવ : ૨૪ કલાકમાં ૩ સ્વાઈનફ્લૂ...

અરવલ્લીઃ ગુજરાતમાં સ્વાઈનફ્લૂ નામની બીમારીમાં મોત નિપજવાનો રેસિયામાં સમગ્ર દેશમાં બીજા નંબરે છે. અરવલ્લી જીલ્લામાં આરોગ્ય તંત્ર સ્વાઇનફ્લુ નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા બે મહિનામાં ૬૦ શંકાસ્પદ સ્વાઈનફ્લૂ અને ૨૩ સ્વાઈનફ્લૂ પોઝિટીવના કેશ...

જામનગર : મહાનગરપાલિકાના એન્જીનીયર, સુપરવાઇઝર અને સિક્યુરીટી ગાર્ડ મહેફીલ માણતા ઝડપાયા

  જામનગરઃ જામનગર મહાનગરપાલિકાના એન્જીનીયર સહિતના ત્રણ કર્મચારીઓ રણજીતસાગર પાર્ક ખાતે દારૂની મહેફીલ માણતા ઝડપાઇ ગયા છે. પોલીસે મહાપાલિકાના કર્મચારીઓ ઉપરાંત ચારેય શખ્સો સામે પીધેલા અને મહીફીલ સંબંધે અલગ-અલગ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી...

રાજકોટ જીલ્લાના ધોરાજી માં એક મુસ્લિમ યુવાન નું મર્ડર

(અલનસિર માખણી) ધોરાજી નાં રસુપરા વિસ્તારમાં એક મુસ્લિમ યુવાન નું કમકમાટી ભર્યુ મર્ડર,ધોરાજી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહ કબ્જે કરીને આગળની કાર્યવાહી,મર્ડર નાં આરોપી ને પકડવા માટે ચક્રો...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

मोरबी मे हनुमान जयंती के दिन के.एस यूनिक ग्रुप का शुभारंभ

हनुमानजी की असीम कृपा से चैत्र पूनम हनुमान जयंती के दिन केएस यूनिक ग्रुप का शुभारंभ किया जिसमें हम सब टीम के सदस्यों...

ટંકારાના નસીતપર ગામે ખેડૂત શિબિર યોજાઈ

ટંકારા: આજરોજ સાંજે 6:00 કલાકે 66 ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળી ની સામાન્ય સભા તથા ખેડૂત શિબિર મા મુખ્ય...

માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય...

મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું...

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...