સોમવાર : મોરબી જિલ્લામાં આજે કોરોનાના કુલ નવા 11 કેસ, 2 દર્દીના મૃત્યુ: જિલ્લામાં...
મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં એક કેસ નોંધાયા : કુલ કેસ થયા 257 : ગઈકાલે રાત્રીના પોઝિટિવ આવેલ હળવદના બે દર્દીનો મોરબી જિલ્લાની સરકારી યાદીમાં સમાવેશ ન કરાયો
મોરબી : મોરબી...
અમદાવાદથી રણુજાધામ ખાતે રામદેવપીરના સમાધિ સ્થળે ચાદર વિધિ યોજાઈ
તારીખ 21/03/2022 ને સોમવાર ના રોજ અમદાવાદથી રણુજાધામ રામદેવરા રાજસ્થાન જ્યાં ભગવાન રામદેવપીર નું જન્મ સ્થળ અને સમાધિ સ્થળ પર નવરંગ નેજા અને ચાદર અર્પણ વિધી કાર્યક્રમ શ્રીમાન લાલજીભાઈ કાનજીભાઈ...
આતંકી મસૂદ અઝહરે ફરી કરી ઝેર ભરી વાત, કહ્યું ‘પાકિસ્તાનને ભારતથી ડરવાની જરૂર નથી,...
પુલવામામાં સીઆરપીએફના જવાનો પર કાયરતા ભર્યા હુમલા બાદ આતંકવાદી મસૂદ અઝહરે પહેલી વખત મોટું નિવેદન આપ્યું છે. આતંકવાદી મસૂદ અઝહરે એકવાર ફરી ઓડિયો રિલીઝ કરીને પીએમ મોદી માટે એક મોટી વાત કહી છે. આ...
રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસ.ટી.રાત્રે ૧૦ વાગ્યે ઉપડશે
સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે એસી સ્લીપર બસનું લોકાર્પણ: ભાડુ રૂ.૬૫૪
વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોમાં માંગ...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન
રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ છે
રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના પ્રતિનિધિ માખણી અલનસીર ને રાજકોટના જાણીતા બોલ બાલા...




















