Thursday, May 8, 2025
Uam No. GJ32E0006963

સ્ટેન્ડિગ કમિટીમાં લેવાયો નિર્ણય : જામનગરમા નહિ યોજાય લોકમેળો

જામનગર:  રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે અને દિવસે ને દિવસે જામનગરમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા કેસો ની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીને...

અમદાવાદમાં ફાયર NOC વિનાની સ્કૂલોમાં ભૂલકાં જીવતા બોમ્બ વચ્ચે ભણે છે!!

અમદાવાદ: ફાયર NOC અને તેમાં પણ માસૂમ ભૂલકાં જ્યાં ભણે છે તે સ્કૂલોમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે. આમ છતાં અમદાવાદ મ્યુનિ.નો (AMC) ફાયર વિભાગ અને...

પાટણ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ ફીનાઈલ પી ને યુવક દ્વારા આપઘાતનો પ્રયાસ

પાટણઃ પાટણ ખાતે રહેતા એક શખ્સની દિકરીને વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા સારવાર સારૂ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જેની કડક ઉઘરાણી કરાતી હોવાથી યુવકે ટેન્શનમાં આવીને ફિનાઇલ...

અમરેલી: શેત્રુંજય ડિવીઝનની અનેક જગ્યા ખાલી, 1 આરએફઓ પાસે 3- 3 રેંજનો ચાર્જ

અમરેલી: જયારે .કાેઇ સાવજનુ વાહન કે ટ્રેન હડફેટે માેત થાય ત્યારે તંત્ર દ્વારા સાવજાેની રક્ષા માટે કાગળ પર માેટા માેટા નિર્ણયાે જાહેર કરાઇ છે. પરંતુ જયાં સાવજાે સાથે સાૈથી વધુ અકસ્માત...

“કોરોના કૌભાંડ છે રોગ નથી” રાજકોટના વડીલ ગળે બેનર પહેરી ફેલાવે છે જાગૃતિ

(સુનિલ રાણપરા) રાજકોટ: રાજકોટમાં એક વડીલ અશોકભાઈ પટેલ મોર્નિંગ વોક માં નીકળતા રાજકોટ વાસીઓ ને જાગૃત કરવા પોતે ગળે “કોરોના કૌભાંડ છે રોગ નહીં” કોરોના કીડી છે રક્ષશ નહીં” તેવા પોતાન...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...