જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શું અસર પડે? ભયાનક પરિણામ જાણીને રુવાડા ઉભા...
હાલના સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે, લોકો પોતાનો રોષ વ્યક્તિ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ભલે પરમાણુ યુદ્ધ થઇ જાય પણ હવે આ વખતે તો...
રાજકોટની SNK સ્કૂલની વિદ્યાર્થિનીના છેડતી મામલે ખળભળાટ : તપાસ કમિટીની રચના
તાજેતરમા રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કૂલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિની આ સંસ્થાના ધો.11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના શિક્ષણજગતમાં...
Exclusive : મોરબી: જૂની સેવાસદન કચેરીએ સોશ્યલ ડિસ્ટન્સના ઉડતા લિરા
નિયમ પાલન અંગે પોલીસ સતત પ્રયાસ કરેછે પરંતુ હજુ લોકોમાં જાગૃતિનો અભાવ અને બેદરકારી જાનલેવા સાબિત થઇ શકે છે
(Exclusive Report : રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં જિલ્લા પોલીસવડા ડો. કારનરાજ...
રાજકોટ: ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ મોટો હોબાળો
રાજકોટ : તાજેતરમાં શહેરની ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ હોબાળો મચી ગયો હતો. વેપારી અને દંડ ફટકારનાર અધિકારી-કર્મચારી સામ સામે આવી ગયા હતા. વેપારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે...
રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ
રાજકોટ : દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભો મળી રહે, તેવા ઉમદા ઉદેશ્યથી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે. જે...