હળવદ તાલુકો કોરોના મુક્ત થયો : ચરાડવાના દર્દીએ પણ કોરોનાના સામે જંગ જીતી
અગાઉ ત્રણ દર્દીઓ બાદ આજે ચરાડવાના આધેડ પણ સ્વસ્થ થઈને ઘરે પરત આવ્યા
હળવદ : હળવદ પંથક હવે કોરોના મુક્ત બન્યો છે. હળવદ પંથકમાં જૂન માસમાં ચાર કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં...
મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી જિલ્લા ટીમની નવ રચના કરાઈ
મોરબી : ગત તા. 20/07/2020 ના રોજ સરસ્વતી શિશુ મંદિર ખાતે બેઠકમાં મળેલ હતી. જેમાં મોરબી જિલ્લા ટીમની ઘોષણા કરવામાં આવી હતી. અને આગળના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
અખિલ ભારતીય...
પ્રામાણિકતાનું ઉદાહરણ : હળવદના રહીશનું સુરેન્દ્રનગરમાં ખોવાયેલ પાકીટ પરત મળ્યું
હળવદ : તાજેતરમા હળવદના રહીશ તપન દવેનું પાકીટ સુરેન્દ્રનગરના દવાખાનામાં ખોવાઈ ગયું હતું.
ત્યારે તે પાકીટ ચુડા તાલુકાના મનસુખભાઇ વેલાભાઈ ગોવિંદિયા (ભ્રગુપુર) અને ગોવિંદભાઈ અભુભાઈ ધારેજીયાને મળી આવતા, તે પાકીટ મૂળ માલિક...
હળવદ : રાયસંગપર ગામે ફરી એક વખત ગૌવંશ પર હીંચકારો હુમલો
હાલ સ્થાનિક ગૌસેવક દ્વારા હળવદ ગૌસેવકોને જાણ કરાતા પોલીસ અને ગૌ એમ્બ્યુલન્સ રાયસંગપર ગામે જવા રવાના
હળવદ : તાજેતરમા હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમય થી ગૌવંશો પર સતત હીંચકારા હુમલાઓ થઈ રહ્યા...
હળવદના સુરવદર ગામે નર્મદાનું પાણી બંધ થતાં લોકોમાં આક્રોશ
હળવદ : ઉનાળામાં ગરમીનો પારો જેમ જેમ ચડી રહ્યોં છે તેમ તેમ પાણીની સમસ્યા પણ સપાટી પર આવી રહી છે, સબ સલામત હોવાના દાવાઓ કરતાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સુરવદર...