Wednesday, September 24, 2025
Uam No. GJ32E0006963

મોરબી: આવતા રવિવારે ‘માં’ જીવદયા ગૃપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

મોરબી: હાલમો મોરબીમાં ચાલતા માં જીવદયા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તા ૧૫ ને રવિવારના રોજ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરાશે...

મોરબીમાં બુધવારે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહ યોજાશે

હાલ વિશ્વ સંવાદ કેન્દ્રએ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે. ત્યારે સૃષ્ટિના આધ્ય પત્રકાર...

સુરેન્દ્રનગર: ખારાઘોડા રણ વિસ્તારમાં 55 દીકરીઓને સ્કુલ બેગ તેમજ સુકન્યા યોજના અંતર્ગત લાભ અપાયો

સુરેન્દ્રનગર: ખારાઘોડા રણ વિસ્તારમાં 55 દીકરીઓને સ્કુલ બેગ તેમજ સુકન્યા યોજના અંતર્ગત લાભ અપાયો હતો પ્રાપ્ત વિગતોનુસાર ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવા જી ના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા...

મોરબીમાં કરણી સેના આયોજિત એકતા યાત્રાનું વિવિધ સંગઠનો દ્વારા ઉમળકાભેર સ્વાગત

કચ્છના આશાપુરા માતાજીના મઢેથી માતાજીની જ્યોત સાથે નીકળેલી એકતા યાત્રા આજે મોરબી આવી પહોંચ્યા બાદ શહેરના મુખ્યમાર્ગો ફર્યા બાદ શનાળાની રાજપૂત સમાજની વાડી ખાતે પહોંચી મોરબી : હાલ કચ્છમાં બિરાજમાન આશાપુરા...

વાંકાનેરથી મોરબી આવતા પોલીસકર્મીનું બાઈક સ્લીપ થતા કમકમાટી ભર્યું મૃત્યુ

હાલ મોરબીના પોલીસના ASI આજે વાંકાનેરથી મોરબી આવતા હતા. એ સમયે તેમનું બાઈક સ્લીપ થતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અને તેમને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....