મોરબીના ગણેશનગરમાં યુવાને ગળેફાંસો ખાધો
મોરબી : હાલ મોરબીના વાવડીરોડ ઉપર આવેલા ગણેશનગરમાં રહેતા બ્રીજેશ સોરણસીંગ પ્રજાપતિ ઉ.32 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ...
મોરબી યાર્ડમાં ધીંગું મતદાન : ખરીદ-વેચાણ સંઘનું 100 % મતદાન
મોરબી : હાલ ભાજપ અને કોંગ્રસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં સવારથી ત્રણેય વિભાગોમાં મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરતા સાંજ સુધીમાં ખેડૂત વિભાગમાં 93 ટકા, વેપારી વિભાગમાં 95 ટકા...
મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને જવાબદારી અપાઈ
મોરબી : રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે જે અન્વયે હાલમાં મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીને જવાબદારી સોંપવામાં આવી છે.
નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી...
મોરબી તાલુકાના વિસ્તારોમાં તા. 23 અને 2ના રોજ વીજકાપ રહેશે
મોરબી : હાલ મોરબી તાલુકાના વિસ્તારોમાં આગામી તા. 23 અને 2ના રોજ વિજ પુરવઠો બંધ રહેવાની નોટીસ ગેટકો દ્વારા જાહેર કરવામાં આવી છે.
મોરબીમાં 66 કે.વી. જેતપરમાંથી નિકળતા 11 કે.વી. રાપર, સિતારામ,...
મહુઆ મોઈત્રાએ જૈન સમાજના યુવાનો પર કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર
ટી.એમ.સી. સાંસદ મહુઆ મોઈત્રા પોતાના શબ્દ પાછા ખેચી માફી માંગે : જૈન સમાજ મોરબી
મોરબી: તાજેતરમાં પશ્ચિમ બંગાળના ટી.એમ.સી પાર્ટીના સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા જૈન સમાજના યુવાનો અમદાવાદની ગલીઓમાં પરિવારથી...























