મોરબી જિલ્લામાં ત્રણ PSIની આંતરિક બદલી: વાંકાનેર તાલુકા PSI આર.પી.જાડેજા મોરબી મુકાયા
મોરબી: મોરબી જિલ્લામાં ત્રણ પી.એસ.આઈ.ની જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પી.એસ.આઇ આર.પી.જાડેજાની મોરબી એ ડિવિઝનમાં બદલી થઇ છે. અને મોરબી...
મોરબી-પીપળી રોડનું સમાર કામ શરૂ : નવા ફોર લેન રોડ માટે ઝડપથી ટેન્ડર પ્રક્રિયા...
મંત્રીએ રાજકોટ ખાતે બોલાવી ખાસ બેઠક
નટરાજ ફાટક અને મહેન્દ્રનગર ખાતે ઓવરબ્રિજનું કામ તથા સ્ટાફ કવાટર્સ અને નવી કોર્ટના કામને વેગ આપવા મંત્રીની સૂચના
મોરબી : ઔદ્યોગિક ઝોનના રોડની બિસ્માર હાલત...
મોરબીમાં કોંગ્રેસમાં તિરાડ : જયદીપ ઠાકર, ઓમકારસિંહ જાડેજા સહિતની ટીમ ભાજપમાં જોડાયા !!
વોર્ડ નંબર-5ના સક્રિય અગ્રણી-કાર્યકરો ધારાસભ્ય મેરજા,કાનભાઈની હાજરીમાં ભાગવા રંગે રંગાયા
મોરબી : મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપર-ડુપર ઓપરેશન પાર પાડી ખરાખરીના...
શુક્રવાર: મોરબીમાં વધુ એક કેસ સાથે આજના કુલ કેસ થયા 11, જ્યારે 8 લોકોને...
મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા થઈ 214 : સવારે વાંકાનેરના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃત્યુ આંક થયો 15
મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે એકી સાથે કોરોનાના 10 કેસ...
મોરબી જિલ્લાના ૧૬૬ ઘર માઈક્રો-કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
મોરબી : હાલ મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૧૮/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના બે જાહેરનામા અનુસાર ૧૬૬ ઘરને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે....















