મોરબીમાં ભૂગર્ભની ખુલ્લી કુંડીમાં પડી જતા એક સાયકલચાલકનું મૃત્યુ
કુંડી ખુલ્લી હોય બેદરકારીના પગલે ભોગ લેવાયો ?
મોરબી : ગઈકાલે મોરબીના સામાકાંઠે અરૂણોદયનગરમાં આજે સાંજે એક સાયકલ ચાલક ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. જો કે આ...
મોરબી જિલ્લાના 65 તલાટી કમ મંત્રીઓની બદલી કરાઈ
જિલ્લા પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓના માળખામાં ધરખમ ફેરફાર કરતા ડે. ડીડીઓ
મોરબી : હાલ જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા 65 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તથા સ્વવિનંતીથી નાયબ જિલ્લા...
મોરબી : શ્રાવણીયો જુગાર રમતા કુલ 35 જેટલા શખ્સો પકડાયા
મોરબી : તાજેતરમા સાતમ-આઠમ ના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં જુગાર રમવાની બદી પૂરબહારમાં ખીલી છે. ત્યારે ગઈકાલે તા. 6ના રોજ મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 41...
મોરબીમાં RTO પાર્સિંગ વિનાની CNG રીક્ષા લે- વેચ કરતી ટોળકીમાંથી એક શખ્સ ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબીમાં આરટીઓ પાર્સિંગ વિનાની સીએનજી રીક્ષા લે- વેચ કરતી ટોળકીનો એક શખ્સ ઝડપાયો છે.
બનાવની મળતી વિગતો અનુસાર એસઓજીએ વાહન ચેકીંગ દરમિયાન રજિસ્ટ્રેશન વિનાની સીએનજી ધર્મેન્દ્રગીરી રમેશગીરી ગોસાઈ ઉ.વ.29ને...
માળિયાના સંગાથ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ધાબળા વિતરણ કરી માનવતા મહેકાવી
મોરબી: ૭૩ માં પ્રજાસત્તાક દિવસ નિમિતે સંગાથ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા અને નિરાધાર વૃદ્ધોને હુંફ પૂરી પાડીને ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
માળિયા તાલુકાના રાસંગપર ગામના...























