Monday, March 30, 2026
Uam No. GJ32E0006963

ટંકારા તાલુકામા હડમતિયા “મુક્તિધામ” ને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉધોગપતિ

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં...

મોરબીમાં આજે રવિવારે ફ્રી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

જરૂરિયાતમંદ દર્દીઓ ત્રણ દિવસની દવા ફ્રી અપાશે : ઇન્ડિયન લાયોનેસ ક્લબના સૌજન્યથી કેમ્પનું આયોજન મોરબી : આજે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના સૌજન્યથી સદ્દગતની યાદમાં એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન...

મોરબી: સિરામીક ઝોન જેતપર રોડ ઉપર દરરોજના ટ્રાફિકજામથી કંટાળીને સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

રોજેરોજ ટ્રાફિકજામ થવા છતાં સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિક ઉધોગકારો અને મજૂરોએ આજે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું મોરબી : આજે મોરબીના સીરામીક ઝોન જેતપર પીપળી રોડ ઉપર હમણાંથી ટ્રાફિકજામની...

મોરબી : પોલીસે દંડ વસુલી પ્રજાને હેરાન કરવાને બદલે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ

મોરબી: આજે જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબી જીલ્લા એસપીને આવેદન પાઠવી જણાવ્યું છે કે તાજેતરમાં પોલીસે માસ્ક ના પહેરેલ લોકો અને હેલ્મેટ વિના નીકળતા વાહનચાલકો પાસેથી રૂ ૧૦૦૦ જેટલી...

મોરબીમાં રેલવે સ્ટેશને આપઘાત કરવા પહોંચેલી પરિણીતાને 181 ટિમએ બચાવી

મોરબી : હાલ મોરબી નજરબાગ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી અને આપઘાત કરવા પહોંચી હતી એટલું જ નહી આપઘાત કરવા જઈ રહી હતી ત્યારે ૧૮૧ મોરબી ટીમને...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe