ખાસ ખબર: ગુજરાતમાં દારૂબંધી નહીં હટે : ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા
મોરબી : આજરોજ બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે જ ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં રાજ્યમાંથી દારૂબંધી હટાવવી અશક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ...
રવિવાર આજે મોરબીમાં 2, હળવદમાં 2 સહિત વધુ 4 કેસ નોંધાયા, આજના કેસ 9...
મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો વધીને થયો 174
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ વધુ સ્પીડ પકડી છે. આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ નવ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાં વાંકાનેરમાં 1,...
મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ભરી જતા પાંચ ડમ્પરો આબાદ ઝડપાયા
મોરબી : તાજેતરમા મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ભરી જતા પાંચ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા...
મોરબીના સુપર માર્કેટમાં સાયકલ ચોરતો ચોર સીસીટીવી કેમેરામાં થયો કેદ
મોરબી : હાલ કાયદાના રખેવાળોનો કોઈ ખોફ ન હોય એમ મોરબીના સુપર માર્કેટમાં આજે શુક્રવારે ભર બપોરે એક સાયકલ ચોર સીસીટીવીમાં કેદ થતા નાગરિકોમાં તરેહ તરેહની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
શુક્રવારે...
વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભાવનગર – અમરેલી – ગીર સોમનાથ જિલ્લામાં થયેલ નુકસાન અંગે જાત માહિતી મેળવી
મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલ વાવાઝોડા તાઉતે સમગ્ર સૌરાષ્ટ્રને બે દિવસ સુધી ધમરોળતા અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વ્યાપક...






















