મોરબી યાર્ડમાં લીંબુ અને લીલા મરચાના ભાવમાં પ્રતિ મણે 200 રૂપિયાનો ઘટાડો
મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 27 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, અડદ, ચણા, એરંડા સહિતના પાકો તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા...
માળીયાના બગસરામાં ગેરકાયદે મીઠાના અગર સામે લેન્ડ ગ્રેબિંગ કરવા માંગ
બગસરામાં જમીન પચાવી પાડનારા માથાભારે તત્વોના દબાણ હટાવી સ્થાનિક અગરિયાઓને જમીન આપવા માંગ
ગામ વચ્ચેથી ચાલતા ઓવરલોડ ટ્રક પણ સત્વરે બંધ કરાવવા બગસરા ગ્રામ પંચાયતની માંગણી
માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના...
મોરબીને GIDC ફાળવવાના સરકારના નિર્ણયને આવકારતા જયસુખભાઈ પટેલ
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નવી GIDC સ્થાપવાનો નિર્ણય મોરબીના વિકાસ માટે ખરેખર આવકારદાયક છે એવી લાગણી ઓરેવા ગ્રુપના જયસુખભાઇએ વ્યક્ત કરી છે.
મોરબીના વિકાસ માટે જયસુખભાઇ લાંબા સમયથી સામૂહક...
મોરબી પાલિકામાંથી નોખી થયેલી શક્ત શનાળા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ
ગામના વિકાસને કેન્દ્રમાં રાખી રાજકીય આગેવાનોએ એકતા દાખવી
મોરબી : હાલ મોરબીને અડીને આવેલા શક્ત શનાળા ગામને વર્ષે 2012ની ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ મોરબી નગરપાલિકામાં ભેળવવામાં આવ્યું હતું. જેના ભારે વિરોધને અંતે...
મોરબી: પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ગોપાલભાઈ કાસુન્દ્રાને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
મોરબી: સેવાભાવી અને પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી...
























