મોરબી નગર પાલિકાના ભૂગર્ભ સહિતના સફાઈ કર્મીઓને ધમકી આપી હેરાન કરાતા હોવાનો આક્ષેપ
કોંગી ગ્રણીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી
મોરબી : આજે મોરબીના કોંગી અગ્રણી રમેશ રબારીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા મામલે સફાઈ...
લાલપર નજીક રોડ ઉપર કોઈક માટીનો ઢગલો ઠાલવી ગયું
મોરબી : મોરબીમાં રોડ ઉપર પથ્થર તથા કાટમાળનો ઢગલો ઠાલવીને અમુક તત્વો જાણી જોઈને પ્રજાને નડવાની પ્રવૃત્તિ સમયાંતરે કરતા રહે છે.
આવી જ રીતે લાલપર પાસે રોડ ઉપર કોઈક અજાણ્યા લોકોએ માટીનો...
ગજાનંદ પાર્ક સોસાયટી માં પોલિયા ના ટીપા નું વિતરણ કરવામાં આવ્યું
મોરબી: ગજાનંદ પાર્ક ના ઉપ પ્રમુખ શ્રી ગાયત્રી બેન દવે તથા એઓની મહિલા મંડળ ની ટિમ દ્વારા આજે 0 થી 5 વર્ષ સુધીના બાળકો ને પોલિયો ના ટીપા નું વિતરણ કરવામાં...
મોરબીના ત્રાજપર ચોકડી નજીક ટ્રક અચાનક પલટી મારી ગયો !!
મોરબીના ત્રાજપર ચોકડીથી માળિયા ફાટક જવાના રોડ પર એક ટ્રક પલટી મારી ગયો હતો ટ્રક પલટી મારી ગયા બાદ સર્વિસ રોડ પર આડો થઇ જવા પામ્યો હતો જેથી વાહન વ્યવહાર પ્રભાવિત...
મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો
મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના મંદિરે આગમન થયું હતું.
મોરબીના શક્ત શનાળા ખાતે...























