મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!
મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. મોરબી ફાયર વિભાગની ટીમને જાણ...
મોરબી: વિરાટનગરથી કેનાલ સુધીના ૪.૨૧ કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુર્હત થયું
તાજેતરમા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સતત રજૂઆત અને જાહેમતને પગલે વિરાટનગર (રંગપર) થી કેનાલ સુધીનો આશરે ૩ કિમી લંબાઈનો સીસીરોડ ૪.૨૧ કરોડના ખર્ચે મંજુર કરાયો હોય જે રોડનું ખાતમુર્હત કરાયું...
મહિલા દિવસ વિશેષ : એક સ્ત્રી પુરુષના તૂટેલા બટન થી લઇ આત્મવિશ્વાસ ને જોડી...
આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. તેનો સિમ્બોલ કલર પર્પલ છે .આમ જોવા જઈએ તો માત્ર એક દિવસ મહિલાનો હોતો નથી, પરંતુ ૩૬૫ દિવસ હોય છે....
મોરબીમાં લોડર પલ્ટી મારી જતા ડ્રાઇવર ઇજાગ્રસ્ત !!
મોરબી : આજે મોરબીમાં લખધીરપુર કેનાલ રોડ પર એક લોડર પલટી મારી જતા ચાલકને ઈજા પહોંચી હતી. જેને પગલે તુરંત તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના લખધીરપુર કેનાલ...
રવાપર ખાતે બુધવારે ઐતિહાસિક નાટક “રા’ નવઘણ” નું આયોજન
મોરબી : હાલ મોરબીના રવાપર ગામ ખાતે બુધવારે ઐતિહાસિક નાટક ‘‘રા’ નવઘણ” ભજવવામાં આવશે.
ઉમિયા ગરબી મંડળ-રવાપર અને સત્ દેવીદાસ ગૌ-સેવા ગ્રુપ – રવાપર દ્વારા આગામી તા. 20ને બુધવારે રાત્રે 9-30 કલાકે...























