Wednesday, June 24, 2026
Uam No. GJ32E0006963

મોરબીના રવાપરના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની શ્રીજી ચારણ પામેલ છે

મોરબી : મોરબીમાં રવાપર ગામના રહેવાસી પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા શ્રીજીચરણ પામેલ છે. વિગતો અને માહિતી મુજબ રવાપર ગામના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની પુષ્પાબેન ગોપાલભાઈકાસુન્દ્રા આજ રોજ તા. ૨/૯/૨૦૨૪ ના...

છાતીમાં દુખાવો ઉપડતા ધરમપુરના યુવાનનું મૃત્યુ થયાની ઘટના

મોરબી : હાલ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા જલાભાઈ કુડાભાઈ થરેસા ઉ.વ-૩૯ નામના યુવાનને છાતીમા દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યા ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા...

મોરબી: સ્વજનના મૃત્યુ બાદ પરિવારજનોએ ચક્ષુદાન કરી માનવતાનું ઉદાહરણ આપ્યું

મોરબીમાં તાજેતરમા ચક્ષુદાન અને અંગદાન જેવા સેવાકાર્યો મામલ જાગૃતતા જોવા મળી રહી છે અને તાજેતરમાં સ્વજનનું મૃત્યુ થયા બાદ પરિવારે ચક્ષુદાન કર્યું હતું મૃત્યુ બાદ અંગદાન અને ચક્ષુદાન થકી અન્યને નવજીવન આપી...

મોરબીના જેતપર રોડ ઉપર સીએનજી રીક્ષા હડફેટે બાઈક ચાલકનું મૃત્યુની ઘટના

મોરબી : હાલ મોરબીના જેતપર રોડ ઉપર સીએનજી રીક્ષા ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મૃત્યુ નિપજતા અકસ્માત સર્જી નાસી ગયેલા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે...

માળીયા (મી.) કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ ફૂલતરીયાની નિમણુંક

માળીયા (મી.) : ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના મુજબ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ વીરજીભાઈ ફૂલતરીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમ મોરબી જિલ્લાના કોંગ્રેસ સમિતિના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...