મોરબીમાં નગરપાલિકાની બાજુમાં આવેલ શાકમાર્કેટની સાફ-સફાઈ બાબતે રજૂઆત
મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા તથા મુસ્તાકભાઇ બ્લોચએ ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે કે મોરબી નગરપાલીકાની બાજુમાં જ શાક માર્કેટ આવેલ...
મોરબી: અયોધ્યા મંદિરને રૂ. 21 લાખ નું દાન આપવા બદલ અજયભાઈ લોરીયાનું ભાજપ અગ્રણીઓ...
મોરબી: યુવા ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી અજયભાઈ લોરીયા દ્વારા અયોધ્યા મંદિરને રૂ. 21 લાખ નું દાન આપવા બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું
તાજેતરમા મળેલ માહિતી મુજબ મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સામાજિક...
મોરબી: કેરાળા (હરિપર) ગામે દફનવિધિ કરવા માટે સત્વરે યોગ્ય જમીન ફાળવવાની માંગણી
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના કેરાળા (હરિપર) ગામમાં અનુસૂચિત જાતિના 12 ઘર વસવાટ કરે છે. આશરે 120 લોકો ત્યાં રહે છે અને બીજા લોકો રોજગારી માટે અન્ય શહેરમાં વસવાટ કરે છે.
આટલી...
મોરબી જિલ્લા પંચાયતનું રૂપિયા 247.96 લાખની પુરાંત વાળું બજેટ મંજુર : આરોગ્ય માટે લોભ
ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો માટે 7.25 કરોડની જોગવાઈ : કોરોના મહામારીના અનુભવો છતાં આરોગ્ય માટે ફક્ત 11 લાખ 60 હજારની જોગવાઈ
મોરબી : ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચાલુ નાણાકીય...
મોરબી: કેનાલમાં ગાય ખાબકતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધી
મોરબી : વિગતો મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે કેનાલમાં એક ગાય ખાબકી હતી. આ ગાય બહાર કાઢવા સ્થાનિકોએ સાથે મળી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. દોઢ કલાક મહામહેનત બાદ આ કેનાલમાંથી...















