Saturday, March 28, 2026
Uam No. GJ32E0006963

પોલીસ ભરતીમાં અન્યાય મામલે મોરબી કલેકટરને કરી રજુઆત કરવામા આવી

હાલમાં જાહેર કરેલા નોટિફિકેશનમાં ઉમેદવારો માટે ઉભી થયેલી અસમંજસની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવાની માંગની કરાઈ  મોરબી: હાલ તાજેતરમાં રાજ્યના ગૃહવિભાગે પી.એસ.આઈ અને એ.એસ.આઈની પોલીસ ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરતા જ ઉમેદવારોમાં નવા...

મોરબી : ચાર માસ અગાઉ ધાડ પાડવાના ઇરાદે ઝડપાયેલા ચાર પૈકી નાસી છૂટેલો આરોપી...

ગેરકાયદે રિવોલ્વર સહિતના ઘાતક હથિયારો સાથે ઝડપાયેલા 4 પૈકી નાસી છૂટેલા આરોપીને રાજકોટ રેંજની ટીમે વીંછીયાથી દબોચ્યો મોરબી : આ વર્ષના ગત જૂન માસમાં મોરબી જિલ્લાના જાંબુડિયા ગામેથી ચાર શખ્સોને ઘાડ પાડવાના ઈરાદા...

મોરબીના લાયન્સ ક્લબ નઝરબાગ દ્વારા મિત્રની સ્મૃતિમાં પાણીનું પરબ અર્પણ કરાયું

મોરબી: મોરબીના યુવાનનું તાજેતરમાં મૃત્યુ થતા મિત્ર ધવલની સ્મૃતિમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબી રેલ્વે સ્ટેશન પર વોટર પ્યુરીફાયર વિથ કુલીંગ પાણી પરબ અર્પણ કરવામાં આવ્યું છે લાયન્સ ક્લબ ઓફ...

મોરબીના શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકોને હાલાકી

મોરબી : હાલ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે તેમ છતાં પ્રજાના પ્રાણ પ્રશ્નો હજુ પણ યથાવત જ છે. ત્યારે મોરબીના હાર્દસમા ગણાતા શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન...

આજથી પૌરાણિક જડેશ્વર મેળાનો શુભારંભ

હાલ મહત્વનું છે કે જડેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે આ મેળો યોજાય છે આ મેળો આજે એટલે કે રવિવારે અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ ચાલશે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe