માળીયા આઈટીઆઈના પ્રિન્સીપાલ અને સ્ટાફે ૩૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું
મોરબી: માળીયા આઈટીઆઈ ખાતે પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી આઈટીઆઈ સ્ટાફે કચેરીના પટાંગણમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે
માળીયા આઈટીઆઈ ખાતે પ્રિન્સીપાલ અને સ્ટાફ કર્મચારીઓએ તાજેતરમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે...
ધૂળકોટ ગામે આંશિક લોકડાઉન જાહેર કરાયું
મોરબી : હાલ કોરોનાની મહામારીમાં હાલ સાવચેતી જ અસરકારક ઉપાય જણાતો હોય મોરબી જિલ્લાના અનેક ગામોએ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ તેમજ આંશિક લોકડાઉન જાહેર કર્યા છે. આવી જ રીતે ધૂળકોટ ગામે પણ...
મોરબી : 82 વર્ષના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ : જિલ્લામાં કુલ મૃત્યુઆંક 17 થયો
પાલિકાની ફાયર સહિતની ટીમ દ્વારા લીલાપર સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ કરાઈ
મોરબી : મોરબીમાં કોરોના હવે વધુ ઘાતક બની રહ્યો છે. જેમાં આજે કાળમુખા કોરોનાએ વધુ એકનો જીવ લીધો છે. મોરબીના 82 વર્ષના...
માળીયામાં અનેક રેશનકાર્ડ બંધ થઈ જતા ગરીબ પરિવારો ને હાલાકી !!
મહિલા શક્તિ સંગઠને મામલતદારને રજુઆત કરી રેશનકાર્ડ તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરી
માળીયા : હાલ માળીયા તાલુકામાં ગરીબ લોકો રેશનિંગનો પુરવઠો મેળવવા માટે નિયમિત રીતે રેશનકાર્ડનો ઉપયોગ કરતા હોય અને અંગુઠો પણ...
મોરબી: જીવાપર ગામે પ્લાસ્ટિકના કારખાનામાંથી વૃદ્ધા ગુમ
મોરબી : હાલ મોરબીના જીવાપર (આમરણ) ગામે પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા વૃદ્ધા (ઉ.વ.63) ગત તારીખ 12/2ના રોજ બપોરે 11:00 કલાકે કારખાનેથી નીકળી ગયા છે.વૃદ્ધાની આજુબાજુના ગામો તથા વાડી વિસ્તારમાં તપાસ કરવા...























