મોરબીમાં રમઝાન ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી, ઇદનું ભવ્ય ઝુલુસ નીકળ્યું
તમામ મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી
મોરબી : હાલ મોરબીમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને રમઝાન ઈદની...
ફર્નિચર બનાવવું છે ? હેવન પીવીસી પ્રાઈઝ અને ક્વોલિટી બંનેમાં બેસ્ટ
લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નિચર બનાવો તમારા બજેટમાં : આકર્ષક લુકની સાથે ગ્લોબલ પીવીસી પ્રોફાઇલના બેસ્ટ મટીરીયલમાંથી ફર્નિચર બનાવી અપાશે
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નિચર બનાવું છે ? પણ ખર્ચની ચિંતા છે....
મોરબી ભૂગર્ભ ગટર પ્રશ્ને રહેવાસીઓની પાલિકામાં રજૂઆત
મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા વીસીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની જંજાળના પ્રશ્ને રહેવાસીઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને આ વિસ્તારમાં મેઈન ભૂગર્ભની લાઇન તૂટી ગઈ હોવાથી ભૂગર્ભના ઉભરાતા ગંદા...
મોરબી: પીપળી-જેતપર રોડ ૧૧૮ કરોડના ખર્ચે, મોરબી-હળવદ રોડ ૧૯૦ કરોડના ખર્ચે નવો બનશે
મોરબી: હાલ તાલુકાના પીપળી-જેતપર ચાર માર્ગીય રોડને ૧૧૮ કરોડના ખર્ચે નવો બનાવવા તાંત્રિક મંજુરી મળી છે તો મોરબી-હળવદ રોડ ૧૯૦ કરોડના ખર્ચે નવો બનાવવા માટેની પણ તાંત્રિક મંજુરી મળી હોવાનું મંત્રી...
ટંકારા માં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો રણછોડદાસજી ચેરીટેબલ આંખ ની હોસ્પિટલ દ્વારા સેવાયજ્ઞ
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારામાં ગુરુભક્તો દ્વારા દર મહિનાની 6 તારીખે આંખનો સેવા કેમ્પ યોજવામાં આવે છે પરંતુ કોરોના ની વૈશ્વિક મહામારી લઈને હાલમાં આ કેમ્પ સરકાર ની ગાઈડલાઈન મુજબ યોજાઈ શકતો...















