Saturday, March 21, 2026
Uam No. GJ32E0006963

મોરબી ભાજપ આઇ. ટી સેલમાં ફરજ બજાવતા દિવ્યેશ સંઘાણીની સૂપુત્રીનો આજે જન્મદિન

આજ રોજ ૬૬ ટંકારા પડધરી વિધાનસભાના આઈ ટીમના સહ ઇન્ચાર્જ એવા ભાઈ શ્રી દિવ્યેશભાઈ સંઘાણી ની લાડકવાયી દીકરી "તિર્થા" નો આજરોજ જન્મ દિવસ હોય ત્યારે THE PRESS OF INDIA તરફથી જન્મ...

મોરબી : શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 રિજેક્ટ, 42નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 સેમ્પલ રિજેક્ટ થયું હતું જ્યારે બાકીના તમામ 42 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની...

મોરબીમાં ગઈ રાત્રે દોઢ કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો

મોરબી : મોરબી શહેરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાત્રે 8:30થી 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સામાકાંઠે માત્ર 5 મિમી જેટલો જ વરસાદ નોંધાયો છે. મોરબીના...

મોરબીના મુસાફરો વડોદરામાં ફસાયા : સૌરાષ્ટ્ર તરફની મોટાભાગની ટ્રેનો કેન્સલ

મોરબી : મોરબીના ઉદ્યોગકારો અને સેલ્સમેનોનો ખુબ મોટો વર્ગ સેંકડોની સંખ્યામાં વડોદરા, સુરત અને મુંબઈ સાથે વ્યાપારિક રીતે જોડાયેલો છે. ત્યારે આ વર્ગ મોટેભાગે ટ્રેનમાં જ અવરજવર કરે છે. ગત દિવસ...

મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત

મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe