મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ પડતા ૨૦ થી વધુ પશુઓના મોત
મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ ધરાશાયી થતા ૨૦ થી વધુ પશુઓના મોત થયા હતા.બનાવની જાણ થતા શિવ સૈનિકો અને ગૌ-રક્ષકો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મળતી...
ટંકારા પાસે ખુંટીયો આડો ઉતરતા અકસ્માતમાં બોલેરો ચાલકનું મૃત્યુ
ટંકારા: તાજેતરમાં ટંકારા નજીક બોલેરો જતી હોય ત્યારે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો પીકઅપના ચાલકનું મોત થયેલ હતું
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા ઈશ્વર ઉકાભાઈ હણ પોલીસ ફરિયાદ નોંધાવી...
મોરબી: આગામી તા.19 ના રોજ વિશાલ નગર મુકામે ‘સમ્રાટ હર્ષ’ નાટક યોજાશે
મોરબી: આગામી તા.19 ના રોજ વિશાલ નગર મુકામે 'સમ્રાટ હર્ષ' નાટક નું આયોજન કરાયેલ છે જેમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ છે , માહિતી મુજબ મોરબીના માળિયા તાલુકામાં આવેલ વિશાલ નગર...
મોરબીમાં ટ્રાફિક સિગ્નલ મુકતા પહેલા રસ્તાઓ પહોળા કરવા માંગણી
મોરબી : હાલ મોરબી સીનયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને પહેલા રસ્તાઓ પહોળા કરી બાદમાં ટ્રાફિક સિગ્નલ મુકવાની લેખિત રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવ્યું...
આંગડિયા લૂંટ પ્રકરણમાં ચાર લૂંટારું વિરુદ્ધ ફરિયાદ દાખલ
એએસપીના વડપણ હેઠળ અલગ અલગ પોલીસ ટિમો દ્વારા લૂંટારુઓને ઝડપી લેવા માટે ભારે દોડધામ
મોરબી : હાલ મોરબીના દલવાડી સર્કલ નજીક આજે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સમાં આવેલ આંગડિયા પેઢીનું રૂ.1.19,50,000 ભરેલા પાર્સલની...




















