મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર અગ્રણી રાજુભાઇ ધમાસણા ‘આપ’ માં જોડાયા
મોરબી : મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર સમાજના આગેવાન રાજુભાઇ ધમાસણા “આપ”માં જોડાયા હોવાના સમાચાર છે
રાજુભાઈ ધમાસણા નો પરિચય આપીએ તો સામાજિક આગેવાન અને ઉદ્યોગકાર રાજુભાઇ ધમાસણા (રાજુભાઇ ફેસ સીરામીક) સહભાગી...
પાલિકા-પંચાયતના ઉમેદવારોની પસંદગીને લઈ ભાજપ હજુ અસમંજસતા માં !!
ગઈકાલે બપોરે ઉમેદવારોની યાદી જાહેર થવાને બદલે આજે પણ નામ ફાયનલ ન થતા ભાવિ મુરતિયાઓમાં ઉચાટ
મોરબી : હાલ મોરબી સહીત સમગ્ર રાજ્યમાં પાલિકા પંચાયતની ચૂંટણી માટે ગઈકાલે ભારતીય જનતા પક્ષ દ્વારા...
PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે : કોરોના વેક્સીનની સમીક્ષા કરશે
ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
મોરબી : તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા નિરીક્ષણ માટે ગુજરાત ની ટૂંકી...
મોરબી અને ટંકારામાં વસતા ઝાલા પરિવાર તરફથી શરદ પૂનમે હવન યોજાશે
(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી: દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબી અને ટંકારામા વસતા ઝાલા રાજપૂત સમાજ તરફથી છેલ્લા 30 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શકત શનાળા મુકામે આવેલ શક્તિ માતાજીના...
મોરબીના ચામુંડા રામામંડળ દ્વારા ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે રૂ. 35 હજારની આર્થિક સહાય અર્પણ
મોરબી : હાલ મોરબી ખાતે ચામુંડા રામામંડળ દ્વારા કાર્યક્રમ કરી જે ફાળો એકઠો થયો, તે ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે મદદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે. ચામુંડા રામામંડળ દ્વારા રાજપૂત કરણી સેના-મોરબીને...




















