Tuesday, July 1, 2025
Uam No. GJ32E0006963

મોરબી : બે પીઆઇ અને બે પીએસઆઇની એસપી દ્વારા બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના બે પીઆઇ અને બે પીએસાઈની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા પીઆઈ એમ. વી.ઝાલાને એલઆઈબી અને એલઆઈબીમાં ફરજ બજાવતા એચ.એમ.રાઠોડને...

મોરબી શહેરના વોર્ડ નં.-4માં કોરોના રસીકરણ કેમ્પ યોજાઈ ગયો

મોરબી : હાલ મોરબી શહેરના વોર્ડ નં.-4માં રામેશ્વર મહાદેવ મંદિર (ગુજરાત હાઉસીંગ બોર્ડ) ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર-સોઓરડીના ડો. એ. એન ખોરજીયા તથા હેલ્થ...

બુટલેગર સહિત છ ઈસમોને પાસા તળે ડીટેઇન કરતી મોરબી એલસીબી ટીમ

મોરબી : હાલ મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂના અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના કુખ્યાત બુટલેગર સહિત કુલ છ બુટલેગરોને પાસા હેઠળ ડિટેઇન કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા. મોરબી જિલ્લા...

વાળ માટે એલોવેરા માટે છે જાદુઈ, કરે છે વાળ લાંબા, ચમકદાર અને ઘાટા, જાણો...

દરેક છોકરીને લાંબા અને ઘાટા વાળની ઈચ્છા હોય છે, પરંતુ હાલના પ્રદુષિત વાતાવરણમાં, ધૂળ અને માટીને કારણે અને વાળ પર કેમિકલ્સવાળા શેમ્પૂના ઉપયોગને કારણે વાળ સૂકા થઇ જાય છે અને ખરવા...

આ દશેરાએ સદભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ જેવા રાવણનું દહન કરવું જોઈએ...

મોરબી: એક નહિ અનેક નિર્દોષ જિંદગીઓને સારવારના નાટક કરી મોત ના મુખમાં ધકેલનાર મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટર જયેશ પટેલ જેવા રાવણો નું દહન કરવું જરૂરી છે તેવું સંજયભાઈ શેઠ દ્વારા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe