મોટા ખિજડીયા ગામે ઝાલા પરીવાર દ્વારા ઘરે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની આરાધના
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પાછલા ૧૨ વર્ષથી ટંકારાના મોટા ખિજડીયા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજના જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા તેમના ધરે વિધ્નહર્તા એકદંતાયને બિરાજમાન કરાવી પુજન અર્ચન કરી ભક્તિ કરવામાં આવી રહી...
મોરબીના હેપ્પી રીટાયર્ડ ગ્રુપ દ્વારા જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાઈ ગયો
મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો હતો.લોકોને જમાડી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજી લોકોને જમાડવા બદલ જલારામ...
મોરબી: કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 12 કલાક સુધી રામનામ મહામંત્રના અખંડ જાપ
તાજેતરમા હળવદના રાયસંગપુર ગામે લોકોએ રામનામ જાપ કરીને કોરોનાગ્રસ્ત મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
હળવદ : હાલ કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઇ હતી. કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા...
ગુરુવાર : ગઈ સાંજે 4થી 6 દરમિયાન મોરબી અને ટંકારામાં વધુ બે ઈંચ વરસાદ...
હળવદમાં 7 મીમી, માળીયામાં 2 મીમી વરસાદ અને વાંકાનેરમાં નિલ : મોરબીમાં મેઘરાજાએ સતત ત્રીજા દિવસે સટાસટી બોલાવતા ઠેરઠેર પાણી ભરાયા
મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં લાંબા અંતરાલ બાદ ફરી છેલ્લા ત્રણ...
મોરબીમાં આજે આર્ટિકલ 15 ફિલ્મ રિલીઝ નહિ થાય
ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તે અંગે શનિવારે સીનેમાઘરોના સંચાલકો નિર્ણય લેશે
મોરબી : શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ આર્ટિકલ 15 સામે ભુદેવોએ વિરોધ નોંધાવ્યો છે. જેના પગલે કાલે શુક્રવારે ફિલ્મને રિલીઝ ન...