મોરબીમાં લાયન્સ કલબ તથા જડેશ્વર મંદિર દ્વારા શરદપૂનમે દુર્ગાપુજા યોજાઈ
મોરબી : હાલ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા શરદપૂનમ નિમિતે દુર્ગાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા...
પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજવી મહારાણા ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન
વાંકાનેર : હાલ વાંકાનેરનાં રાજવી પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનું નિધન થતાં રાજ પરિવારમાં શોક છવાયો છે.
ટૂંકી બીમારી બાદ ગઈ કાલે તા. 3 નાં રોજ તેઓ નું...
મોરબી : મેઘરાજાને મનાવવા વજેપરમાં હનુમાનજી મંદિરે રામધૂન
મોરબી : મોરબીના વજેપરમાં ચકવા હનુમાનજી મંદિર ખાતે મેઘરાજાને મનાવા આજરોજ તારીખ 16ને મંગળવારે 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના વજેપરમા ચકવા હનુમાનજી મંદિર ખાતે આજે સવારે 8:00 થી સાંજના...
ટંકારા મોરબી વચ્ચે ત્રણ દિવસમાં ત્રણ વાહનની પલ્ટીના બનાવ
લજાઈ નજીક દ્રાક્ષ ભરેલ ગાડી પણ પલ્ટી : ગઈકાલે રીક્ષા અને બોલેરોની પલ્ટી
ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વાહનોએ વિચિત્ર રીતે પલ્ટી મારવાના બનાવ સામે...
GOOD NEWS: રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી એસ.ટી નિગમ AC સ્લીપર દોડાવશે
એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બસ શરૂ કરાશે
રાજકોટ:નર્મદા જિલ્લાના હેડ ક્વાર્ટર રાજપીપળા નજીકની કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' નિહાળવા રાજકોટ સહિત...