Sunday, June 28, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું

જામનગર: જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું હતું આ અંગે વધુ વિગતો મુજબ જામનગર બાજુમાં આવેલ નકલંક રણુજા મંદિરની બાજુમાં શ્રી હરિ વૃદ્ધાશ્રમ ખાતે વૃધો ને ભોજન કરાવવામાં...

મોરબીમાં મહિલા કાઉન્સિલરના પુત્ર ઉપર તીક્ષણ હથિયારો વડે હિંસક હુમલો

ગતરાત્રે જીઆઇડીસી પાસે થયેલા હુમલા બાદ ઈજાગ્રસ્તને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ પણ ખસેડાયો મોરબી : આજે મોરબી નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના પુત્ર ઉપર જીઆઇડીસી પાસે ગતરાત્રે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારો...

મોરબી : ભાજપ સાથે ગદ્દારી કરનાર વધુ એક દંપતિ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયું

મોટા દહીંસરા બેઠક ઉપર અપક્ષ ઝુંકાવનાર ભાજપ અગ્રણીએ ભાજપને ટેકો જાહેર કરી દીધો મોરબી : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ટીકીટ ન ફાળવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ સાથે ગદ્દારી કરનાર વધુ એક...

મોરબી માર્કેટિંગ યાર્ડમાં લલતીભાઇ કગથરાની પરિવર્તન પેનલ વિજય વાવટા ફરકાવવા કટિબદ્ધ

મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે દાયકા બાદ આગામી તા.31 માર્ચના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. બે દાયકાના એકચક્રી શાસનમાં મોરબી યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતોને સુવિધા મળતી ન હોવાના...

મોરબીના ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફુટ હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થશે

પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે મોરબી : હાલ ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી ખાતે હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું આવતીકાલે શુક્રવારના રોજ અનાવરણ કરવામાં આવશે.પ્રતિમાના અનાવરણ અવસર પર...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...