મોરબી જિલ્લામાં કોરોના વધ્યો, બેકાબુ સ્થિતિ વચ્ચે આજે 25 કેસ, બે દર્દીના મૃત્યુ
સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3579 કેસમાંથી 3220 સાજા થયા, આજે બે દર્દીના મૃત્યુ સાથે કુલ 216ના મોત, એક્ટિવ કેસ વધીને 143 જેટલા થયા
મોરબી : આજે મોરબી જિલ્લા આરોગ્ય...
મોરબીમાં એસટી બસોના પૈડા થંભી ગયા : ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ ચલાવી
કર્મીઓની હડતાલને પગલે ડેપોમાં બસના થપ્પા લાગ્યા : એસટી કર્મીઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
મોરબી : રાજયભરમાં બુધવારે રાતથી એસટી કર્મીઓની હડતાળ શરૂ થઈ જતા તમામ એસટી બસોના પૈડા થંભી ગયા...
રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ રોગને મહામારી જાહેર કરાઈ
હાલ આ રોગની સારવાર કરતી હોસ્પિટલોએ હવે સરકારની ગાઈડલાનનું કરવું પડશે પાલન
મોરબી : હાલ રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસે માઝા મૂકી હોય મોટા પ્રમાણમાં કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે...
રોડ ઉપર બાઈક કેમ રાખવા બાબતે આધેડ ઉપર તલવારથી હુમલો
મોરબીમાં બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના વીસીપરામાં આવેલ નીધીપાર્ક પાસેના મફતીયાપરામાં રોડ ઉપર બાઈક રાખવા મામલે થયેલી તકરાર ઉગ્ર બનતા મારમારી થઈ હતી....
ટંકારા સ્થા જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીની જન્મ જંયતિની ઉજવણી
કારા શ્રી સંધ ની વિનંતી સહ ભાવના ને લક્ષ્ય મા લઈ ને ટંકારા મુકામે પરમ પુજ્ય સૌમ્યસ્વરૂપી હિરાબાઈ મહા. ની દિવ્ય કુપાવંત પ પુ. જાગુતીબાઈ મહા સાથે ૬ થાણા નિ મંગલકારી...
















