મોરબી: ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળો ન ઉદ્દભવે તે માટે આરોગ્ય લગત કામગીરી...
(રિપોર્ટ:જયેશ બોખાણી) મોરબીના ખાખરાળા ગામે માન.નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી મળેલ સુચન મુજબ ભારે વરસાદ બાદ પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ન ઉદ્દભવે તે માટેના સલાહસુચન બાદ ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...
હળવદમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી આવતીકાલે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હળવદ યુવા ગ્રુપ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર હળવદના સંયુક્ત ઉપક્રમે તેમજ હળવદની તમામ સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી તા. ૩૦ ને શનિવારે સવારે ૦૮ : ૩૦...
મોરબીમાં પાન-માવાના ભાવમાં રૂ.૫ નો વધારો ઝીકાયો?
તમાકુ અને સોપારીના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીકાતાં ભાવ વધારાના સંકેત : કાલે મોરબી પાન પટ્ટી એસોશિએશની બેઠક યોજાઈ
તમાકું-સોપારીમાં ભાવવધારાના પગલે મોરબીના પાન-માવાના વેપારીઓની રવિવારે બેઠક યોજાશે
મોરબી પાન-પટ્ટી એસો.ની બેઠકમાં પાન-માવાના...
મોરબીમાં જયાપાર્વતીના જાગરણની ઉલ્લાસપૂર્વક ઉજવણી
કેસરબાગ અને પુલ પર માનવ મહેરામણ ઉમટ્યું : એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં જાગરણ સંપન્ન
મોરબી : ગત રાત્રીએ મોરબીની જયાપાર્વતીનું વ્રત કરનારી યુવતીઓએ આનંદ અને ઉલ્લાસપૂર્વક જાગરણ પૂરું કર્યું હતું. પાંચ દિવસની પૂજા...
મોરબીનું ચાચાપર ગામ બન્યું સ્ત્રી સશક્તિકરણની મિશાલ
મોરબી હાલ તાલુકાનું ચાચાપર ગામ સ્ત્રી સશક્તિકરણની અનોખી મિશાલ પૂરી પાડી છે જેમાં સરપંચથી લઈને તમામ સભ્યો મહિલા છે અને મહિલાઓના હાથમાં ગ્રામ પંચાયતની કમાન રહેશે અને મહિલાઓ ગ્રામ પંચાયતનું સંચાલન...




















