Wednesday, July 1, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી: ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળો ન ઉદ્દભવે તે માટે આરોગ્ય લગત કામગીરી...

(રિપોર્ટ:જયેશ બોખાણી) મોરબીના ખાખરાળા ગામે માન.નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી મળેલ સુચન મુજબ ભારે વરસાદ બાદ પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ન ઉદ્દભવે તે માટેના સલાહસુચન બાદ ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...

હળવદમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી આવતીકાલે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હળવદ યુવા ગ્રુપ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર હળવદના સંયુક્ત ઉપક્રમે તેમજ હળવદની તમામ સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી તા. ૩૦ ને શનિવારે સવારે ૦૮ : ૩૦...

મોરબીમાં પાન-માવાના ભાવમાં રૂ.૫ નો વધારો ઝીકાયો?

તમાકુ અને સોપારીના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીકાતાં ભાવ વધારાના સંકેત : કાલે મોરબી પાન પટ્ટી એસોશિએશની બેઠક યોજાઈ  તમાકું-સોપારીમાં ભાવવધારાના પગલે મોરબીના પાન-માવાના વેપારીઓની રવિવારે બેઠક યોજાશે  મોરબી પાન-પટ્ટી એસો.ની બેઠકમાં પાન-માવાના...

મોરબીમાં જયાપાર્વતીના જાગરણની ઉલ્લાસપૂર્વક ઉજવણી

કેસરબાગ અને પુલ પર માનવ મહેરામણ ઉમટ્યું : એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં જાગરણ સંપન્ન મોરબી : ગત રાત્રીએ મોરબીની જયાપાર્વતીનું વ્રત કરનારી યુવતીઓએ આનંદ અને ઉલ્લાસપૂર્વક જાગરણ પૂરું કર્યું હતું. પાંચ દિવસની પૂજા...

મોરબીનું ચાચાપર ગામ બન્યું સ્ત્રી સશક્તિકરણની મિશાલ

મોરબી હાલ તાલુકાનું ચાચાપર ગામ સ્ત્રી સશક્તિકરણની અનોખી મિશાલ પૂરી પાડી છે જેમાં સરપંચથી લઈને તમામ સભ્યો મહિલા છે અને મહિલાઓના હાથમાં ગ્રામ પંચાયતની કમાન રહેશે અને મહિલાઓ ગ્રામ પંચાયતનું સંચાલન...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...