Wednesday, July 1, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

રાજકોટના પોલીસવડા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવાની મોરબી ‘આપ’ની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાના પોલીસવડાને આવેદનપત્ર પાઠવાયું મોરબી : હાલ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા વસૂલી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત સિનિયર પોલીસ અધિકારીની ધરપકડ કરી ડીસમિસ કરવામા આવે...

મોરબી : અમુક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા

અણીયારી, જેતપર, રાપર, માણાબા, દેવળીયા, રોહિશાળા ગામે વરસાદ સાથે કરા પડ્યા મોરબી : મોરબી માળીયા પંથકમાં આજે બપોરથી વાતાવરણમાં આવેલા પલટાને પગલે કમોસમી વરસાદ પડ્યો હતો.જોકે મોરબીના અણીયારી, જેતપર, વાઘપર પીલુડી, રાપર,...

ગણેશ ચતુર્થી 2019: જાણો સ્થાપનના મૂહૂર્ત અને વિશેષ મહત્વ

ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારોમાંથી એક છે. આ ભાદ્રપદ શુક્લ ચતુર્થી મનાવવામાં આવે છે જેમ કે આ પ્રથમ પૂજ્ય ગજાનન ભગવાનનો પર્વ છે. આ દિવસે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતાના...

મોરબીમાં મહિલાનો પીછો કરી સંબંધ રાખવા કહેનાર ધરારપ્રેમી વિરુદ્ધ ફરિયાદ

મોરબી : હાલ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા મહિલાનો પીછો કરી ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરનાર ઇશ્કબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા...

મોરબી : રામકૃષ્ણ નગરમાં તરૂણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ નગરમાં રહેતી તરૂણીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવ દઈ દીધો હતો .બી ડિવિઝન પોલીસ આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી બી ડિવિજન...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...