Saturday, April 4, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી : બુધવારે નવા 14 કેસ, એકનું મોત, સાત લોકો સાજા

આજના બુધવારના 14 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 150એ પોહચ્યો : જેમાથી 60 લોકો સાજા થયા અને 82 લોકો સારવાર હેઠળ : 8 લોકોના મૃત્યુ થયા મોરબી : મોરબી જિલ્લામાં...

મોરબી: કૃષ્ણ ભગવાન પર વિવાદિત ટિપ્પણી મુદ્દે મોરારીબાપુ સામે રાજપૂત સમાજ દ્વારા ફરિયાદ

મોરબી : તાજેતરમાં કૃષ્ણ ભગવાન અને દ્વારિકાનગરી પર ટિપણની કરીને રામ કથાકાર મોરારીબાપુ વિવાદમાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ મોરારીબાપુએ સ્પષ્ટતા કરીને આ અંગે કોઈની લાગણી દુભાઈ હોય તો માફી...

મોરબી: વિદ્યુત સ્મશાનના ચાલકે મૃતક કોરોના પોઝીટીવ દર્દીની અંતિમ વિધિ કરવાની નાં પાડી ?

મોરબીના શહેરમાં ગત તા,૧૦ ના રોજ પોઝીટીવ આવેલ વૃધ્ધનં રાત્રીના મોત નીપજ્યા બાદ સ્મ્શાના સંભાળ રાખનાર મૃતક દર્દીના પરિવાજનોને સ્મશાનમાં અગ્નિદાહ આપવાની નાં પાડવામાં આવી છે મૃતક પોઝીટીવ દર્દીનો મૃતદેહ હાલમાં...

વાંકાનેરના માટેલ ગામે જુગારની રેડ કરવા ગયા અને મળ્યો દારૂ-બીયર!

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે જુગારની રેડ કરવા ગયેલ પોલીસેને જુગારીઓની સાથે ઘરમાંથી દારૂ બીયરનો જથ્થો પણ મળી આવ્યો હતો જેથી પોલીસે જુગાર અને દારૂનો કેસ કરીને કુલ સાત...

મોરબી જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા અધિકારીઓને રોડના સારા કામ કરવા સુચના

હાલ મોરબી જીલ્લામાં રોડના કામો ધીમા ચલાવતા અથવા તો નબળી કામગીરીના રોડ થતા હોવાની ફરિયાદી ઉઠી હોય જેને પગલે જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેને અધિકારીઓ સાથે બેઠક પર અટકેલા કામો શરુ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe